BussinessEducationગુજરાતભારતરાજકીયસમાચાર Krunal SoniJune 16, 2022 *અગ્નિપથ યોજનાને લઈને યુવાનોની ચિંતા કરી સરકારે* 4 વર્ષની નોકરી બાદ નહીં રહેવું પડે બેરોજગાર બેન્કો અને જાહેર ક્ષેત્રો લાયકાત પ્રમાણે આપશે નોકરી નાણા મંત્રાલયે બેન્કો અને જાહેર સેક્ટરના ચીફ સાથે કરી બેઠક
જામનગર ખાતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. મેયર અને ડેપ્યુટી મેયર પણ જોડાયા. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, વિવિધ વિસ્તારોમાં જઈ જાત તપાસ કરી લોકોને થયેલ નુકસાન વગેરેની માહિતી મેળવી હતી…
નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની યોજાઇ સમીક્ષા બેઠક ચાલુ વર્ષમાં વન મહોત્સવની ઉજવણીમાં એક હેકટર કે તેથી વધુ વિસ્તારમાં થતાં વૃક્ષ વાવેતરમાં વડ, લીમડા, પિપળા, તુલસીના ક્યારા વગેરેના…
નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ… *નિવૃત્ત આઈએએસ અધિકારી આઇ કે પટેલને ગાંધી આશ્રમ મેમોરિયલની જવાબદારી સોપાઈ…* *સાબરમતી ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેકટ ના OSD તરીકે કરવામાં…