અમદાવાદમાં પીરાણા પાસે કાપડ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. નંદન ડેનીમ કંપનીમાં આગની ઘટના સામે આવી છે. ફાયરબ્રિગેડની 12થી 13 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ ઓલવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Related Posts
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ કોઈ જાનહાનિ નહિ. ગાડીનું કચ્ચરઘાણ નીકળી ગયો.
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ મારી નવાપુરા વાળી બહુચર માતાજી એ હાજરી આપી બધાને બચાવી લીધા. જય મારી…
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.
અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર…
