સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયા છે. જો કે લૂંટની રકમ કેટલી છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી પરંતુ લાખો રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કર્મચારીનું નામ અરજણભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે.
Related Posts
રાજપીપલા નગરપાલીકામાં વાહન વ્યવહાર ખાતાના કર્મચારીઓને ચાર માસનો પગાર મલ્યો નથી !
નગરપાલિકા સત્તાધીશોને 3 દિવસનુ અલ્ટીમેટમ. 3 દિવસમા માંગણીઓ નહી સ્વીકારાય તો આંદોલનની ચીમકી. રાજપીપલા,તા.29 રાજપીપલા નગરપાલીકામાં વાહન વ્યવહાર ખાતા માં…
અમદાવાદની સિવિલમાં : ૧ વર્ષ અને ૨૫ અંગદાન. જામનગરના કૌશિકભાઇ એ બ્રેઇન ડેડ પિતાના અંગોનું દાન કરીને પિતાની યાદોને ચિરસ્મરણીય બનાવી*
અમદાવાદ: ભારતીય સંસ્કૃતિમા દાનનો મહિમાં અનેરો રહ્યો છે. પૌરાણિક કાળમાં વિવિધ દાનવીરો, ભામાષાઓ દ્વારા તન, મન અને ધનથી દાન કરવામાં…
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત*
*📍સુરતમાં 20 વર્ષીય પરિણીતાનું રહસ્યમય મોત* ચોથા માળે સૂકવેલી ચાદર લેવા ગઈ ને નીચે પટકાઈ, બૂમાબૂમ થતા પરિવાર દોડી…
