સુરેન્દ્રનગરના મેઈન રોડ પર આવેલી માધા મગન આંગડિયા પેઢીમાં ધોળા દિવસે લૂંટની ઘટના ઘટી છે. આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમની લૂંટ ચલાવી નાશી ગયા છે. જો કે લૂંટની રકમ કેટલી છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી પરંતુ લાખો રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લૂંટની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત કર્મચારીનું નામ અરજણભાઈ રબારી હોવાનું સામે આવ્યું છે.
Related Posts
નડિયાદના સમડી ચકલામાં લગભગ 125 વર્ષથી અડીખમ ઉભેલા સાક્ષરોનું સ્મૃતિમંદિર અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો આજે જન્મદિવસ
*નડિયાદના સમડી ચકલામાં લગભગ 125 વર્ષથી અડીખમ ઉભેલા સાક્ષરોનું સ્મૃતિમંદિર અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો આજે જન્મદિવસ* નડિયાદ: આ મકાનનું નિર્માણ…
*📌ગાંધીનગર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટનું જાહેરનામું*
*📌ગાંધીનગર જિલ્લા અધિક મેજિસ્ટ્રેટનું જાહેરનામું* વાઇબ્રન્ટ સમિટને લઈને જાહેરનામું બહાર પાડ્યું 9થી 12 જાન્યુઆરી સુધી કેટલાક રોડ બંધ…
*વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો*
*વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો* વડાપ્રધાન મોદીએ ત્રીજા કાર્યકાળનો ચાર્જ સંભાળ્યો. ફાઈલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન…
