ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ કુઙાસણ કટ કે જયા રોજબરોજ અકસ્માત જાનહાની ના બનાવ બનતા હોય આ જોખમી કટ ઉપર હવે પછી કોઈ જાનહાની કે ઈજાઞ્રસ્ત ના થાય તે માટે આ કટ બંધ કરવામા આવેલ છે આ હકીકત આ વિસ્તારના નાઞરીકો સમજી સ્વીકારે તે માટે થય લાઉડસ્પીકર ધ્વારા લોકો સુધી પહોચાડવા પોલીસ પ્રયાસ કરેલ છે
Related Posts
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ
*અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.* અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ…
*પતિ બ્રેઇનડેડ થયાની જાણ થતા બીજી જ સેકન્ડે પત્નિએ કહ્યું “અંગદાન કરવું છે”* ……………………………. *અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું…
અમદાવાદના સાબરમતી – ગાંધી આશ્રમની મુલાકાત લેતા “SAARC”ના સૅક્રેટરી જનરલ શ્રી ઈસાલા રૂઆન વીરાકુન.
અમદાવાદના સાબરમતી – ગાંધી આશ્રમની મુલાકાત લેતા “SAARC”ના સૅક્રેટરી જનરલ શ્રી ઈસાલા રૂઆન વીરાકુન. અમદાવાદ: SAARC( South Asian Association of…
