ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ કુઙાસણ કટ કે જયા રોજબરોજ અકસ્માત જાનહાની ના બનાવ બનતા હોય આ જોખમી કટ ઉપર હવે પછી કોઈ જાનહાની કે ઈજાઞ્રસ્ત ના થાય તે માટે આ કટ બંધ કરવામા આવેલ છે આ હકીકત આ વિસ્તારના નાઞરીકો સમજી સ્વીકારે તે માટે થય લાઉડસ્પીકર ધ્વારા લોકો સુધી પહોચાડવા પોલીસ પ્રયાસ કરેલ છે
Related Posts
“બધાઈ હો…. નવી પેઢીનો માલિક અવતરિત થઈ ચુક્યો છે..”
તા. 10.12.2020 ને ગુરુવારના પુણ્યશાળી દિવસે ભારતભાગ્ય વિધાતાનો જન્મ થઇ ચુક્યો છે… આપ જો મુકેશ અંબાણીની પેઢીના હોવ તો આપના…
નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ
કલોલ : બ્રેકિંગ નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ કેમેરા સામે…
*સુરત ઉકાઇ ડેમની સપાટીમાં ધરખમ વધારો* ઉકાઈ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણી છોડાયું હરિપુરા કોઝવે પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
