ઞાધીનઞર-અમદાવાદ મુખ્ય હાઈવે માઞૅ ઉપર આવેલ કુઙાસણ કટ કે જયા રોજબરોજ અકસ્માત જાનહાની ના બનાવ બનતા હોય આ જોખમી કટ ઉપર હવે પછી કોઈ જાનહાની કે ઈજાઞ્રસ્ત ના થાય તે માટે આ કટ બંધ કરવામા આવેલ છે આ હકીકત આ વિસ્તારના નાઞરીકો સમજી સ્વીકારે તે માટે થય લાઉડસ્પીકર ધ્વારા લોકો સુધી પહોચાડવા પોલીસ પ્રયાસ કરેલ છે
Related Posts
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો*
*📌અમદાવાદઃ કલોલ ભાજપમાં નવીન નપા પ્રમુખની નિમણૂંક બાદ ભડકો* 🔸એક સાથે 9 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં 🔸છેલ્લા ઘણા સમયથી…
સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ
*સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સચિવ કૈલાસનાથનની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ* *કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી* *સિવિલ હોસ્પિટલમાં…
પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.10થી વધારીને રૂ. 30 કર્યો
પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટનો દર રૂ.10થી વધારીને રૂ. 30 કર્યો કોરોનાની ત્રીજી લહેરની શંકા વચ્ચે સ્ટેશન ઉપર ભીડ ના થાય…
