મહેસાણા રબારી સમાજ ના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન. તરભ વાળીનાથ ધામ ના મહંત હતા બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ ભારે આસ્થા ધરાવે છે વાળીનાથ ધામમાં લાંબા સમયથી બીમાર હતા મહંત બળદેવગીરી મહારાજ ના નિધન થી રબારી સમાજમાં શોકનો માહોલ
Related Posts
રાજ્ય સરકાર ઇ-રિક્ષા માટે 48,000 અને બેટરીથી ચાલતા ટુ-વ્હીલર માટે 12,000ની આપશે સબસીડી
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ તથા સી.એન.જી.થી ચાલતી રિક્ષાઓના બદલે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતી ઈ-રિક્ષાનો વપરાશ વધે તે માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે.…
કેવડિયા SOUADTGA ખાતેથી પ્રાયોગિક ધોરણે ૧૦ ઇ-રીક્ષાનું થયુ લોકાર્પણ-
તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ. પર્યાવરણની જાળવણી સાથે મહિલાઓને સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનુંપ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ મહત્વનું…
ઇશકોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવામાં આવે રથયાત્રા
રાજકોટ: અષાઢી બીજના રથ યાત્રાનો મામલો ઇશકોન મંદિર દ્વારા આ વર્ષે શહેરના રાજમાર્ગો પર નહિ કાઢવામાં આવે રથયાત્રા કોરોના મહામારીના…
