મહેસાણા રબારી સમાજ ના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન. તરભ વાળીનાથ ધામ ના મહંત હતા બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ ભારે આસ્થા ધરાવે છે વાળીનાથ ધામમાં લાંબા સમયથી બીમાર હતા મહંત બળદેવગીરી મહારાજ ના નિધન થી રબારી સમાજમાં શોકનો માહોલ
Related Posts
*📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત*
*🗯️BREAKING* *📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત* ખેડૂતોને કુલ 10 કલાક આપવામાં આવશે વીજળી કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર,ખેડા,…
સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો પાટણના વડાવલીથીરાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા રાજ્યવ્યાપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
*મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં* *આ વર્ષના સુજલામ સુફલામ જળ અભિયાનમાં ૧૮,૫૯૦ જળસંચય કામો લોકભાગીદારીથી હાથ ધરી વધુ ર૦ હજાર લાખ ઘનફૂટ…
ત્રંબા પાસે બોલેરો પિક–અપ વાહનમાંથી ૯૭૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચનો દરોડો: એક શખસ પકડાયો, ચોટીલા અને રાજકોટના…
