અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
*📍હાથરસઃ સીએમ યોગી આદિત્યનાથ આજે હાથરસની મુલાકાતે*
*📍હાથરસઃ સીએમ યોગી આદિત્યનાથ આજે હાથરસની મુલાકાતે* ભાજપનાં પ્રબુદ્ધ વર્ગ સંમેલનને સંબોધશે સવારે 10:00 કલાકે સૂચિત કાર્યક્રમ અંગે…
માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
આજ રોજ ઈસનપુર અર્બન સેન્ટર ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ ઇકવિતાસ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા માસ્ક વિતરણ કરવામાં…
*ટ્રમ્પ તો નારાજ છેઃ ભારત સાથે હમણાં મોટો વ્યાપાર સોદો નહીં કરે*
વોશિંગ્ટન આવતી 24-25 ફેબ્રુઆરીએ ભારતની પ્રથમ મુલાકાત પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને આંચકો આપ્યો છે. એમણે કહ્યું છે…
