અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
રાજ્યના નવા DGP આશિષ ભાટિયાને કમિશનર કચેરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યાર બાદ ગાંધીનગર જઈ સંભાળ્યો ચાર્જ.
અમદાવાદ/ગાંધીનગર: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત્ત થતાં નવા DGP તરીકે આશિષ ભાટિયાના નામ પર ગૃહ વિભાગે…
બિચારા પોલીસોને હવે આજ કામ કરવાના બાકી રહ્યા હતાં.?
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે. બિચારા…
સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના આંદોલનને ખુલ્લું સમર્થન જાહેર કર્યા બાદજોર પક્ડતુ જતુ આદિવાસીઓનુ આંદોલન
આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ…
