અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
*સુરતમાં મહિલાએ પોલીસ કમિશનર કચેરીમાં ફીનાઈલ ગટગટાવ્યું*
અઠવાલાઈન્સ ખાતે પોલીસ કમિશનર કચેરીમાં એક મહિલાએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ખાનગી વાહનમાં મહિલાને સારવાર અર્થે સિવિલ…
*કોણાર્ક કોર્પ્સ દ્વારા આર્મી દિવસ નિમિત્તે ‘વિજય દોડ’ મેરેથોનનું કરાશે આયોજન*
અમદાવાદ: કોણાર્ક કોર્પ્સ દ્વારા 15 જાન્યુઆરી 2021ના રોજ 73મા આર્મી દિવસ નિમિત્તે અને 1971માં થયેલા ભારત- પાકિસ્તાન યુદ્ધમાં ભારતના વિજયની…
સારા સમાચાર AIIMSમાં COVAXIN ટ્રાયલમાં સામેલ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા ન મળી.
એઇમ્સમાં પ્રથમ દિવસે 30 વર્ષીય યુવકને કોરોના COVAXIN આપવામાં આવી હતી કહેવામાં આવી રહ્યું છે કે વેક્સીન આપ્યા બાદ વ્યક્તિને…
