અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી
નર્મદાના ડેડીયાપાડામા બે ઇંચ અને નાંદોદ, સાગબારા તાલુકામા દોઢ દોઢ ઇંચ વરસાદ નર્મદાડેમની સપાટી 24કલાકમાં 31સેમી વધી કરજણ ડેમની સપાટી…
બાળકો માટે ગુજરાતમાં પ્રથમ વાર “ફંકશનલ વિઝન સ્કૂલ સ્ક્રીનિંગ” કેમ્પનું આયોજન કરાયું જીએનએ અમદાવાદ: અમદાવાદ સાયન્સ સીટી ખાતે બાળકો…
ભારતીય કોસ્ટગાર્ડે અલંગ ખાતે ખેંચીને લાવવામાં આવતા MT મોરબીયસમાંથી ચોરીના કેસ બદલ માછીમારી બોટમાંથી 09 ક્રૂ સભ્યોની ધરપકડ કરી
ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ સી-419એ 19 ફેબ્રુઆરી 2020ના રોજ મદદ માટે મળેલા કોલને પ્રતિભાવ આપીને 0730 કલાકે ઝડપથી હાથ ધરેલા…
