અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
શું તમને ખબર છે હોળી ના રંગોથી હીલિંગ નું કામ કરી શરીર માથી માંદગી ,હતાશ,નિરાશા, નકારાત્મક ઉજાઁ કાઢવાની પ્રાચિન પદ્ધતી છે ? સ્વપ્નીલ આચાર્ય
હોળી તહેવાર સાથે તમારા શરીર માથી માંદગી , હતાશ, નિરાશા, નકારાત્મક ઉજાઁ કાઢવાનો પ્રાચિન પદ્ધતી . જેમા બે તબ્બકા છે…
પ્રેસ અહેવાલ માંડવી બીચ પર પ્રવાસીઓ ને કોઈ પાર્કિંગ ચારજિસ્ ન ચુકવવાના હુકમ. ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, ભુજ નું ધાક…
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાત
આવતીકાલથી નવા નિયમનો થશે અમલ
36 શહેરોમાં રાત્રે 9 વાગે રાત્રિ કર્ફયૂની જાહેરાતઆવતીકાલથી નવા નિયમનો થશે અમલમુખ્યમંત્રી રૂપાણીની જાહેરાતઅગાઉ રાત્રે 8 વાગ્યાનો રાત્રિ કર્ફયૂનો હતો…
