અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Related Posts
*📍ભરૂચ: ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ*
*📍ભરૂચ: ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ* આદિવાસી બંધુઓના વિકાસ…
અમદાવાદ શહેરની સુંદરતાને લાગશે ચાર ચાંદ: અમદાવાદ શહેરના વધુ ચાર તળાવ AMC ને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કરતા સીએમ વિજય રૂપાણી
ગાંધીનગર: મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ મહાપાલિકાને જે ચાર તળાવ સિટી બ્યૂટિફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે તેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના…
ગુજરાત : આજે રાજ્યની ૮૬૮૬ જેટલી ગ્રામ પંચાયતો માં મત ગણતરી
ગુજરાત :આજે રાજ્યની ૮૬૮૬ જેટલી ગ્રામ પંચાયતોમાં મતગણતરી• મતગણતરી સ્થળ : ૩૪૪ તો મતગણતરી હોલની સંખ્યા: ૧૭૧૧ તેમજ મતગણતરી ટેબલની…
