*પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા છે. પ્રેરણાતિર્થ દેરાસર પાસે રિદ્ધિ ફલેટસ,પૃથ્વીટાવર સીલ કરાયા.વિવેકાનંદ ફલેટમા ૧૨, અને મૌલિક ટેનામેન્ટમા ૮ સહિત ૪૦ કૉરોના પોઝિટિવ થયા.અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તાર જોધપુર ચારરસ્તા ૧૨ કૅસ પોઝિટિવ છે. સાચવજો બધા. 🙏🕵🙏*
Related Posts
એચ.એ.કોલેજ ધ્વારા નેશનલ વેબીનારની સીરીઝ શરૂ થઇ.
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ ધ્વારા વિષય આધારીત નેશનલ વેબીનાર યોજવાની સીરીઝની શરૂઆત થઇ છે. આજ રોજ સૌ…
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોર્ટ ચિત્ર તૈયાર કર્યા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદના આર્ટિસ્ટ વૈશાલી ભાવસારે ખૂબ જ આકર્ષક અને સુંદર પોર્ટ ચિત્ર તૈયાર કર્યા.
એક નાની ઘટનાએ વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. – દેવલ શાસ્ત્રી.
મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા.…
