*પશ્ચિમ અમદાવાદ જોધપુર વોર્ડ સૈટેલાઈટ વિસ્તાર કૉરોનાની ભયંકર ઝપટમા છે. પ્રેરણાતિર્થ દેરાસર પાસે રિદ્ધિ ફલેટસ,પૃથ્વીટાવર સીલ કરાયા.વિવેકાનંદ ફલેટમા ૧૨, અને મૌલિક ટેનામેન્ટમા ૮ સહિત ૪૦ કૉરોના પોઝિટિવ થયા.અનુપમ સોસાયટી તથા રાઠી હોસ્પિટલ વિસ્તાર જોધપુર ચારરસ્તા ૧૨ કૅસ પોઝિટિવ છે. સાચવજો બધા. 🙏🕵🙏*
Related Posts
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે.
વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ * વડાપ્રધાન મોદી ગણતરીની મિનિટોમાં અમદાવાદ એરપોર્ટ પર આવશે. * એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્વ.કેશુબાપાના ઘરે પરિવારજનોને મળશે.…
इन्डिया क्राइम मिरर मुख्य समाचार
⛔ *मुख्य समाचार* समाचार* 🛑 *उदयपुर फाइल्स फिल्म पर रोक की मांग* : जमीयत उलेमा-ए-हिंद ने खटखटाया हाईकोर्ट का…
*📍અયોધ્યા: કિશોરી પર બળાત્કારનાં આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો
*📍અયોધ્યા: કિશોરી પર બળાત્કારનાં આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો* 🔹 સહ-આરોપી સામે પણ આરોપો સાબિત થયા ન હતા 🔹 આ…
