સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટે માનવ જીંદગીઓ બચાવી શકાય તેમજ લોકો ટ્રાફિકના નિયમનોનું પાલન કરે તેવા આશયથી સુરત શહેર રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને મળી હતી કમિશનરએ રસ્તાઓ પર રખડતા ઢોર ઢાંખરોના માલિકો સામે ગુનાઓ દાખલ કરવા તેમજ માસ્ક ન પહેરનારા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા
Related Posts
નવલખા હારની એક ઝાંખી ઝલક બહુચરાજીમાં દર વિજયાદશમીના પર્વ નિમિત્તે મા બહુચરને 300 કરોડના હારનો શણગાર.06 મૂલ્યવાન નિલમ હારની શોભા સાથે 150 કરતાં વધું ડાયમંડ હારમાં જડતર છે. 181 વર્ષ જૂનો ગાયકવાડ શાસનનો હાર છે.
વડોદરાના રાજવી શ્રીમંત માનાજીરાવ ગાયકવાડ જ્યારે કડી પ્રાંતના સુબા હતા ત્યારે તેમને પાઠાનું અસાધ્ય દર્દ હતું. જે મા બહુચરની બાધા…
અમદાવાદ/સુરત છોડો : રાજકોટ છે હવે ડેન્જર ઝોન ! જિમ્મેદાર કોણ ? સરકાર, અધિકારી કે પછી ખુદ…
એ સ્પષ્ટ છે કે રાજકોટમાં કોરોના ને લગતાં સાચા આંકડા કમિશનર કે કોઈ જાહેર થવા દેતાં નથી. ‘ સાંજ સમાચાર…
ડીજીપી પુરસ્કાર પ્રાપ્ત કરી રાધનપુર અને શેઠ કે બી વકીલ સ્કૂલનું ગૌરવ વધારતા ડીવાયએસપી શંકરભાઇ ચૌધરી*
* અમદાવાદ: રાજ્યના 110 પોલીસ ઉચ્ચ અધિકારીઓથી લઈ તમામ કોન્સ્ટેબલ કર્મીઓ તેંમની ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડીજીપી પુરસ્કાર માટે પસંદગી પામ્યા…
