દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નિકળશે.

https://youtu.be/NQs4KfB7sT0 દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો…

બે જૈન સાધુઓ પર જૈન મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરતાં હોવાનો આક્ષેપ.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ…

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.

જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.

ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું…

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વધુ ૫૪૯ કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે,26 લોકોના મોત.604 દર્દીઓ થયા સાજા.

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન વધુ ૫૪૯ કોરોના પોઝિટિવ કેસ આવ્યા સામે,26 લોકોના મોત.604 દર્દીઓ થયા સાજા.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત

આણંદ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત વાસદ બગોદરા હાઇવે પર સર્જાયો અકસ્માત પોલીસે ઘટનાસ્થળે પહોંચી…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું. – કુણાલ સોની.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન વહેલી સવારે મંદિર પરિસરમાં કર્યું…

બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.

રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…