અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા.

અંબાજી મંદિર ખાતે દોઢ કિલોમીટર લાંબી લાઈન આજની, પૂનમ અને રવિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા, માંના દર્શનની અધિરાઇમા માઇભક્તોમા…

રાજકીય ટિપ્પણીઓ. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

રાજકીય ટિપ્પણી ઓ 1.બચ્યા કુચ્યા ક્રોગ્રેસી પૈકીના એક એવા અહેમદ પટેલે સાચા ખોટા પણ E. D. ના 128 સવાલોના જવાબ…

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, .

SAD NEWS—ઈસ્કૉનના પ્રમુખ ગુરુ ભક્તિચારુ સ્વામીનું અમેરિકામાં ફ્લોરિડા ખાતે નિધન, છેલ્લાં કેટલાંક દિવસથી હોસ્પિટલમાં વૅન્ટિલેટર પર હતા. મલ્ટી ઑર્ગન ફેલ…

⭕ *ગુજરાતમાં નવા 712 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,473 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ 24 કલાકમાં સુરત 253,અમદાવાદ 172,રાજકોટ 47,ભાવનગર 20,વલસાડ 19,ગાંધીનગર-ભરૂચ 15,નવસારી 11,જૂનાગઢ-બનાસકાંઠા-ખેડા 10,જામનગર-મહેસાણા 8,અરવલ્લી-કચ્છ 7,પાટણ-સુરેન્દ્રનગર-સાબરકાંઠા 6,આણંદ-ગીર સોમનાથ 4,મોરબી 3,પંચમહાલ-મહીસાગર-બોટાદ-અમરેલી 2,દાહોદ-જૂનાગઢ-દ્વારકા 1…

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા.

સુરતઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પૂર્ણ,સુરતમાં કોરોના વાયરસનો કહેર, વધુ 200 વેન્ટિલેટર ફાળવાયા

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.

સુરત ખાતે ડોક્ટરો સાથે બેઠક યોજી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતી અને નિવારાત્મક પગલાંઓ સહિતની બાબતોની સર્વગ્રાહી તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી…

નર્મદા જિલ્લામાં આજેએક પણ પોઝિટીવ કેસ ન નોંધાતા રાહત

આજે રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં વધુ 11 દરદીઓ દરદીઓને આજે રજા અપાઇ જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દરદીઓની…

નર્મદા જિલ્લા દિવાસી મૂલનિવાસી સંગઠન પ્રમુખ મહેશ વસાવાની આગેવાનીમાં દેડીયાપાડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીને આવેદનપ આપ્યું.

નર્મદા જિલ્લાના દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયત દરજ્જા આપવા માટે નર્મદા જિલ્લા વિકાસ અધિકારીએ કરેલ હુકમની અવગણના થઈ રહી હોવાની…