*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…

આપણો MLA. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.

પોતાના રહ્યા સહયા માથાના બાલને ઝટકો આપીને કપાળ આગળ લાવીને પછી હોઠ વાંકા કરીને એ વાળના ગુચ્છાને હવામા ઉડાડતા અદાથી…

લેબનાનના હિઝબુલ્લા સમર્થિત સરકારે આપ્યું રાજીનામુ,

લેબનાનના હિઝબુલ્લા સમર્થિત સરકારે આપ્યું રાજીનામુ, 4 ઓગસ્ટે બેરૂતમાં થયેલા વિનાશકારી વિસ્ફોટમાં 163 લોકોના થયા હતા મોત હજારો લોકો થયા…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી…

વેવાઈ-વેવાણ, જેઠ-દેરાણી પછી સાસુ જમાઈના પ્રેમમાં પડી, લગ્નની જીદ કરી. – ગૌરાંગ પંડ્યા.

વેવાઈ-વેવાણ, જેઠ-દેરાણી પછી સાસુ જમાઈ ના પ્રેમમાં પડી, લગ્નની જીદ કરી. – ગૌરાંગ પંડ્યા. છેલ્લા ઘણા સમયથી સમાજમાં કેટલીક વિચિત્ર…

અમદાવાદ માં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરવામાં આવ્યો

અમદાવાદ* અમદાવાદમાં પંચવટી પાસે આવેલ સેન્ટ્રલ મોલ સિલ કરાયો AMC ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કરાયો સિલ. મોલ દ્વારા 50%…

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.

રાજ્યના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલના મોટાભાઈ ગૌતમભાઈ પટેલે બોપલ સ્થિત બંગલામાં ગળાફાંસો ખાઇ કરી આત્મહત્યા.

જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCB એ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો.

જુહાપુરામાં કોરોનાગ્રસ્ત મહિલા બુટલેગરના ઘરમાંથી PCBએ મોટા પ્રમાણમાં દારૂ અને બિયર ઝડપી પાડ્યો PCBએ દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો. ‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.…

ઇતિહાસમાં પ્રથમ વખત દ્રારકા જગત મંદિર જન્માષ્ટમીએ ૧૦ થી ૧૩ ઓગસ્ટ સુધી બંધ રહેશે…*

*આગામી 12 ઓગસ્ટના રોજ કૃષ્ણ ભગવાનની 5247 મી જન્મજયંતી આવી રહી છે. ત્યારે કોરોના સંક્રમણના કારણે જગત મંદિર 10 ઓગસ્ટથી…