યાત્રાધામ અંબાજીના દર્શન કરતા સીએમ વિજયભાઈ રૂપાણી..યાત્રા ધામોને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવાથી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી.
અમદાવાદ: મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ…
