નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગલા મામલે ઝઘડો મારામારી પ્રકરણમાં મારા હથિયારો ઊછળ્યા.

લાકડીઓ અને કુહાડી વડે જીવલેણ હુમલો બેને ગંભીર ઈજા,4 ઈસમો સામે ફરિયાદ. રાજપીપળા,તા.19 નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગ મામલે…

રાજ્યના પ્રસિદ્ધ મંદિરો પૈકીના એક શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને નહીં મળે પ્રવેશ મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય

દર્શને આવતા ભાઈઓ તથા બહેનોએ ટૂંકા વસ્ત્રો હશે તો મંદિર દર્શનાર્થે પ્રવેશ નહીં મળે… ટૂંકા વસ્ત્રો પહેરનારને પિતામ્બર લપેટ્યા બાદ…

આવો આજે વિશ્વનિંદ્રાદિન (world sleep day) નિમિત્તે સમજીએ યોગ્ય નિંદ્રાનું મહત્વ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

માનવશરીર એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે જેને સ્વસ્થ અને અંત સુધી કાર્યરત રાખવા સંતુલિત માત્રામાં નિંદ્રા,પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા-પાણીની આવશ્યકતા…

અમદાવાદ જિલ્લામાં એક વર્ષ દરમ્યાન બે કરોડથી વધુ ઉકાળા ડોઝના વિતરણ સાથે ૧૨ લાખથી વધુ લોકોએ ધનવંતરી રથમાં આયુષ દવાઓનો લાભ લીધો

અમદાવાદ: એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ… ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી…

ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે…

આજનાં મુખ્ય સમાચારો.

આજના મુખ્ય સમાચારો* 1️⃣9️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *અમદાવાદમાં દર શનિ-રવિવારે તમામ મોલ અને થિયેટરો રહેશે બંધ, રાત્રિ કરફ્યું પણ 9 વાગ્યાથી શરૂ થશે*…

🔴  કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૨૭૬ ડીસ્ચાર્જ:-૮૯૯ મૃત્યુ:- ૩

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧૮/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૨૭૬ ડીસ્ચાર્જ:-૮૯૯…