સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોનું નુકસાન થતા જામનગરમાં વેપારીનો આપઘાત, પુત્ર પણ ઘરેથી ગુમ

સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોનું નુકસાન થતા જામનગરમાં વેપારીનો આપઘાત, પુત્ર પણ ઘરેથી ગુમ

ગુજરાતમાં રોજ18 બાળકો જન્મની સાથે જ થાય છે મૃત્યુ 2 વર્ષમાં 13 હજારથી વધુ નવજાત શિશુના થયા મોત

ગુજરાતમાં છેલ્લા 2 વર્ષની અંદર કુલ 13,496 નવજાત બાળકોના જન્મ લેતાંની સાથે જ મૃત્યુ થયા હોવાનો રાજ્ય સરકારે વિધાનસભમાં લેખિતમાં…

અમદાવાદ IMમાં એક સાથે 22 કેસ કોરોના પોઝિટીવ, કેમ્પસના 80 રૂમ મૂકાયા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં

ગુજરાતમાં હાલ કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ સુરત અને અમદાવાદમાં નોંધાઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદ IIM-Aમાં એક સાથે 22 કેસ…

આજના મુખ્ય સમાચારો* *dete* 2️⃣5️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

આજના મુખ્ય સમાચારો* *dete* 2️⃣5️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *કોરોના પાછળ 211 કરોડનો ખર્ચ, છતા કોરોના બેકાબૂ* રાજ્યમાં કોરોનાને અંકુશમાં લેવા કરોડો રૂપિયા વાપરવામાં…

રાજપીપળા કોર્ટમાં કોરોના ના કેસ જોવા મળતા 31 માર્ચ સુધી કોર્ટ કાર્યવાહીથી અળગા રહેવા બાર એસોનો ઠરાવ ડિસ્ટ્રિકટ જજની રજૂઆત.

રાજપીપળા,તા.24 નર્મદા જિલ્લા બાર એસોસિએશને નામદાર કોર્ટ ને એક ઠરાવતી જાણ કરવા કર્યા મુજબ હાલમાં રાજપીપળા સહિત આસપાસના તમામ વિસ્તારોમાં…

ધુળેટીના દિવસે  SOU ખુલ્લું રહેશે . 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. ધુળેટી ના દિવસ 29 માર્ચ નું 50 ટકા બુકિંગ થઇ ગયું

ધુળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે . 25 હજાર થી વધુ પ્રવાસીઓ આ ધુળેટીના દિવસે SOU પર આવશે. ધુળેટી ના દિવસ…

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એકેન્દ્રીય વિતમંત્રી નિર્મલા સીતારમન ને પત્ર લખ્યો આદિવાસી ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવાની તેમણે માંગ કરી

નર્મદા બ્રેકીંગ ભરૂચ સાંસદ મનસુખ વસાવા એકેન્દ્રીય વિતમંત્રી નિર્મલા સીતારમન ને પત્ર લખ્યો આદિવાસી ખેડૂતો માટે સિંચાઇની વ્યવસ્થા કરવાની તેમણે…

સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત.

રાજપીપલા,તા.24 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ પામેલ…

જોધપુર એર ફોર્સ સ્ટેશન ખાતે એર ફોર્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા

અમદાવાદ: ભારતીય વાયુ સેનાના દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ એસ.કે. ઘોટિયા PVSM VSM ADCએ 24 માર્ચ…

🔴 ” ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૪/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૭૯૦ ડીસ્ચાર્જ:-૧,૨૭૭ મૃત્યુ:- ૮ *

🔴 ” ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૨૪/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:-…