આણંદ જિલ્લા કલેકટરનું મહત્વનું જાહેરનામું

આણંદ આણંદ જિલ્લા કલેકટરનું મહત્વનું જાહેરનામું આણંદ જિલ્લામાં કરફ્યુના સમયમાં કરાયો વધારો સાંજે 5 કલાકથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ…

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો

*અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો* અમદાવાદ: અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના…

અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો

અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો મહિલા…

છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા

*ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને…

સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ

સંઘપ્રદેશ દમણ દીવ દાદરા અને નગરહવેલીમાં જાહેર રજાના દિવસે રેહશે કરફ્યુ પ્રશાસન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું શનિવાર રવિવાર સહિત…

લગ્નમાં વધારે લોકો ભેગા ન થાય તે માટે રાજ્યના પોલીસ વિભાગને સૂચના

લગ્નમાં વધારે લોકો ભેગા ન થાય તે માટે રાજ્યના પોલીસ વિભાગને સૂચના 50થી વધુ લોકો એકત્ર થાય તો તે વિસ્તારના…

કંટેનમેન્ટ ઝોનમાં સમાવતા વડિયા ગામ બપોર 1 વાગ્યાંથી સંપૂર્ણ બંધ

#અમરેલી કંટેનમેન્ટ ઝોનમાં સમાવતા વડિયા ગામ બપોર 1 વાગ્યાંથી સંપૂર્ણ બંધ ફક્ત મેડિકલ દવા સિવાયની તમામ દુકાનો સંપૂર્ણ બંધ શાકભાજીની…

108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે

હાઇકોર્ટનું સૂચન 108 એમ્બ્યુલન્સમાં ગંભીર દર્દીઓને પ્રાથમિકતા આપવામાં આવે પ્રાઇવેટ વાહનોમાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે.

દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહન સિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમને સારવાર માટે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાસ વાત…