સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો
સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો.. છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરા મુજબ આ સંઘ નિયમિત રીતે ચાલતો અંબાજી પહોંચે…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
You can add some category description here.
સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો.. છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરા મુજબ આ સંઘ નિયમિત રીતે ચાલતો અંબાજી પહોંચે…
અમદાવાદના ઘાટલોડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનવા નિમિત્તે આનંદ ગરબાનું કરાયું…
જામનગર જામનગર ગાયત્રી શક્તિપીઠ ખાતે મહિલાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની ગાયત્રી મંત્ર, યજ્ઞ અને પૂજા-અર્ચના દ્વારા કરાઈ ઉજવણી.…
નર્મદામા જાહેર સ્થળોએઉપર સી.સી.ટી.વી. કેમેરા નાઇટવિઝન તથા હાઇડેફીનેશન વીથ રેકોર્ડીંગ સિસ્ટમ સાથે લગાડવા હવે ફરજીયાત તમામ હોટલ/ગેસ્ટવ હાઉસ, મોટા રેસ્ટોહરન્ટિ,…
રાજપીપલાની હોટલ સરસ્વતી અને વાવડી ખાતે આવેલ ઓમ ગૌરી એમ બે હોટલ પર એસઓજી પોલીસ ની રેડ પથિક સોફ્ટવેરમા એન્ટ્રી…
અમદાવાદ ખાતે 71 કિલોની કેક કાપી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસની અનેરી ઉજવણી સાથે શુભેચ્છાઓ પાઠવતા મુસ્લિમ બિરાદરો.. ભારતના પ્રધાનમંત્રી…
જામનગર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિનને સેવાદિન તરીકેની ઉજવણી આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જામનગર ખાતે કરાઈ. રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીશ્રીના…
અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના…
જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે જામનગર ભાજપ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના જીવનકાળનો ચિતાર આપતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી.…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ…