નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માર્ચ 16, 18 અને 20ના રોજ રમાનારી ટી-20 મેચના રીફંડની પ્રક્રિયા માર્ચ 17થી શરૂ થશે

અખબારી યાદી અમદાવાદ, March 16, 2021: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જી.સી.એ.) દ્વારા બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બી.સી.સી.આઇ.) સાથે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે ૪૨ મી રાષ્ટ્રીય મહિલા ફૂટબોલ સ્પર્ધા ૨૧ થી ૨૬ માર્ચ દરમ્યાન યોજાશે. લોકસભા પ્રોટમ સ્પીકર ડો કિરીટ સોલંકી રહેશે ઉપસ્થિત

અમદાવાદ: ભારતીય યુવાનો ક્રિકેટ, ફૂટબૉલ, વોલીબૉલ રમી શકે છે, દોડી શકે છે અને સાઇકલિંગ કરી શકે છે, પણ રમતની વાત…

કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએનો નિર્ણય: અમદાવાદમાં હવે પ્રેક્ષકો વિના રમાશે બાકીની T-20 મૅચ. ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં..

અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ…

અમદાવાદમાં ટી-20 માં દર્શકોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદમાં ટી-20 માં દર્શકોને નહીં અપાય પ્રવેશ વધતા કોરોના કેસને લઈ GCA નો મોટો નિર્ણય દર્શકો વિના જ હવે પછીની…

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લગ્ન બંધનમાં જોડાયો

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ લગ્ન બંધનમાં જોડાયો… ટીવી એંકર સંજના ગણેશન સાથે કર્યા લગ્ન

ભારતીય કપ્તાન તરીકે સૌથી વધુ શૂન્ય પર આઉટ થવાનો કોહલીએ નોંધાવ્યો રેકોર્ડ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરુ થયેલી T-20 સિરીઝની પહેલી મેચમાં કોહલીનો સતત બીજી ઇનિંગ્સમાં પણ શૂન્ય પર આઉટ થતા ભારતીય…

આજના મુખ્ય સમાચારો* – વિનોદ મેઘાણી. 1️⃣1️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣

*અમદાવાદના મેયર: મેયર હાઉસને બદલે ચાલીના રહેશે* અમદાવાદ નવા મેયર કિરીટ પરમાર બાપુનગરના વીરાભગતની ચાલીના એક મકાનમાં રહે છે. અને…

અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા

અંબાજી: અંબાજી મંદિર ખાતે નૈનીશા સોની એ માતાજીના દર્શન કર્યા હતા. નૈનિશા એ ગ્લેમ એન્ડ એલીજન્સ કોંટસ્ટ 2021 મા વિજેતા…

ભુવનેશ્વરની KIITમાં 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપનું કરાયું આયોજન

ભુવનેશ્વર: 69મી સીનિયર નેશનલ વૉલીબૉલ(પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2020-21નો ઉદ્ઘાટન કાર્યક્રમ બીજૂ પટનાયક ઈન્ડોર સ્ટેડિયમ KIIT ડીમ્ડ યુનિવર્સિટીમાં 5 માર્ચ…

*કામદેવની કથાઓનો હીરો એટલે નયનરમ્ય બાગબગીચાઓ*

ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા પાંચ હજાર જૂની છે. તે સમયના રાજાઓ અને સત્તાધીશોને ગાર્ડન આર્ટનું ઉંડાણપૂર્વક જ્ઞાન હતું. પૌરાણિક કથાઓમાં…