*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 27/09/2020*

*અમદાવાદ-ઉદેપુર હાઈવે પર લૂંટફાટ* જયપુર દેખાવકારો શિક્ષક-ભરતીની આરક્ષણ 1167 સીટને એસટી વર્ગથી ભરવાની માગ કરી રહ્યા છે 7 સપ્ટેમ્બરથી વિરોધ…

*ગુજરાતમાં નહીં ઉજવાય નવરાત્રીનો મહોત્સવ..રૂપાણી સરકારનો નિર્ણય.*

ગાંધીનગર: મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી…

સુખ શાંતિ અને ઐશ્વર્ય આપતી અધિક માસ ની કમલા એકાદશી : – અશોક વાઘેલા.

પુરુષોત્તમ માસની એકાદશીને કમલા એકાદશી કહેવામાં આવે છે.પદમ પૂરાણ ના 63 મા અદયાયમા કમલા એકાદશી વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.…

નર્મદા એસઓજી તથા સાગબારા પોલીસનું ઓપરેશન લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬પકિલોઅને ૪૦૦મામ કિંમત.રૂ.૧૬,૬૫,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

રાજપીપળા,તા26 સાગબારા તાલુકાના દેવસાકી ગામનો આરોપી લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા ઝડપાયો છે.જેમા લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬૫કિલોઅને ૪૦૦…

છેતરપિંડી તથા ઠગાઈના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતી એલસીબી પોલીસ નર્મદા.

આમલેથા પોલીસ મથકમાં કુલ ૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો. રાજપીપળા,તા૨૬ નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના…

આરોગ્ય વિભાગનું કૌભાંડ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ*

રાજ્યમાં ઔષધોની ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં ઔષધોની…

કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક યોજવામાં આવી.

કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક…