અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે આવેલી જૈન ડેરીમાં ભીષણ આગ લાગી છે. નવરંગપુરા ફાયર સ્ટેશનની બે ગાડીઓ…

અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*

*સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*…

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા…*- ડો. બલભદ્ર મહેતા.

●તાવ શરદી માં તુલસી, ●કાકડા માં હળદર, ●ઝાડા માં છાશ જીરું, ●ધાધર માં કુવાડીયો, ●હરસ મસા માં સુરણ, ●દાંત માં…

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 173,વડોદરા 77,ભાવનગર 61,રાજકોટ…

હવે કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં, આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ…

નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ.

રાજપીપળા,તા.15 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો…

કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ કરાતા પાણીની પાઇપ લાઇન મા ભંગાણ. પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થતા રહીશો મુશ્કેલીમા મૂકાયા.

પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા પાઈપલાઈન રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ. રાજપીપલા,તા.15 કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ…

મૃતદેહને સ્મશાન લઈ જવા ઠાઠડી ની જોગવાઈ બાબતે નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ એ તિલકવાડા ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી.

સરપંચ, તલાટીના સહયોગથી દરેક ગામમાં સ્ટીલ ની ઠાઠડી વિના મૂલ્યે આપવા રજૂઆત. અગાઉ ૧૪ જેટલા ગામમાં ૨૯ જેટલી સ્ટીલની ઠાઠડી…