*📌નડિયાદ : કોરોનાને કારણે દેવ દિવાળીએ શ્રી સંતરામ મંદિરમાં સંધ્યા સમય પર ઉજવાતો દીવડા ઉત્સવ કરાયો રદ*

દેવ દિવાળી કાર્તિકી પૂનમ શ્રી સંતરામ મંદિર જય મહારાજ ભક્તો દર્શન માટે મંદિરએ આવ્યાં શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતના…

કોણાર્ક કોપ્સ દ્વારા 1971 કિલોમીટરની સાઇકલ રેલીનું આયોજન.કચ્છના લખપતથી શરૂ થયેલી રેલીને મુખ્યમંત્રી વિજયભાઇએ આપી શુભેચ્છાઓ.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં ભારતીય સશસ્ત્રો દળોના વિજયની સુવર્ણ જયંતિની ઉજવણીરૂપે ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ દ્વારા…

રાજપીપળા નગરપાલિકાની મતદાર યાદીમાં ખોટા નામ બીજા વોર્ડમાં દાખલ કરાયા હોવાની ગંભીર ફરિયાદ.

રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર.4 ના સદસ્યો અને પૂર્વ પ્રમુખ સંદિપભાઈ દશાંદીએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી. રાજપીપળા,તા.26 રાજપીપળા નગરપાલિકાની મતદારયાદીમાં…

કેન્દ્રની કામદાર વિરોધી નીતિ સામે વિરોધ આજે રાજપીપળા સહિત નર્મદામાંબેંક કર્મીઓની હડતાલ.

રાજપીપળાની સ્ટેટ બેંક સિવાય રાષ્ટ્રીયકૃત બેંકો બરોડા બેંક,દેના બેંક,પંજાબનેશનલબેંક,કેનેરા બેન્ક ચાલુ રહી. જ્યારે ખાનગી બેંકો બંધ રહી. ઓનલાઇન સેવા ચાલુ…

ગાંધીનગરમાં કોરોના સંક્રમણની નરવી વાસ્તવિકતા આવી સામે. સરકારના સબસ્લામતના દાવાની પોલ ખુલી.1 જ એમ્બ્યુલન્સમાં 4 ડેડબોડી લાવવામાં આવી. એમ્બ્યુલન્સ અછત આવી સામે.

ગાંધીનગર ગાંધીનગર માં કોરોના સંક્રમણ ની નરવી વાસ્તવિકતા આવી સામે સરકારના સબસ્લામત ના દાવા ની પોલ ખુલી 1 જ એમ્બ્યુલન્સ…

ન્યૂઝ બ્રેકિંગ વેક્સિન અંગે આવી શકે છે મોટા સમાચાર ગુજરાતથી જ થઇ શકે છે જાહેરાત PM મોદી શનિવારે આવી શકે છે ગુજરાતની મુલાકાતે

ન્યૂઝ બ્રેકિંગ વેક્સિન અંગે આવી શકે છે મોટા સમાચાર ગુજરાતથી જ થઇ શકે છે જાહેરાત PM મોદી શનિવારે આવી શકે…

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ થશે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ▪રાજ્યના સ્વસ્થ, નિરોગી અને યુવાન સ્વયંસેવકોની ટ્રાયલ માટે પ્રાથમિક પસંદગી કરાશે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસની રસીની આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. ઘણી ખાનગી કંપનીઓ તેમજ સરકારી એકમો વેક્સિનની શોધમાં લાગેલા છે,…

80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ કેવડિયા વિષય : સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય.રાષ્ટ્રપતિ માનનીય શ રામનાથ કોવિંદનું ઉદબોધન

80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ કેવડિયા વિષય : સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય *રાષ્ટ્રપતિ…

શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ..

શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ બહાદુરજીના નિષવાર્થ બલિદાન રૂપે આજે મનાવાય છે શહીદી દિવસ.. : શીખોના નવમા ગુરુ, ગુરુ તેગ…