અમદાવાદ શહેરમાં એમ.ડી. સહિતના નિષ્ણાંત તબીબોની ભલામણના આધારે નાગરિકો ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે – નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ.
ખાનગી તબીબોએ ભલામણ કરેલ દર્દીઓની જાણ ઇ-મેઇલ દ્વારા રાજ્ય સરકારને કરવાની રહેશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોના સંચાલકોને ચેતવણી : નાગરિકો…
