ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…

ગુજરાત રાજ્ય નાં નડીઆદ તાલુકા ના નરસંડા ગામ સ્થિત નુતન આયુરવેદિક રિસર્ચ સેન્ટર ના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા…

ભગવાન છુટ્ટી પર અને વિજ્ઞાન ડયુટી પર* *લેખિત : સંજય રાવલ*

હું સંજય રાવલ કોરોના ના પરિસ્થિતિની અંદર ચાલીસ દિવસ સુધી જે સમયે લોકોએ કઠીંન પરિસ્થિતિમાં વિતાવ્યો. તે દરમિયાન મારી પાસે…

⭕ *ગુજરાતમાં નવા 415 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,1114 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદમાં 279,સુરતમાં 58,વડોદરામાં 32,ગાંધીનગરમાં 15,મહેસાણામાં 5,ભાવનગરમાં 4,ભરૂચમાં 4,દાહોદમાં 4,ખેડામાં 3,પંચમહાલમાં 2,કચ્છમાં 2,સુરેન્દ્રનગરમાં 2,બનાસકાંઠામાં 1,પાટણમાં 1,નર્મદામાં 1,વલસાડમાં 1,નવસારીમાં…

કોરોના મહામારી અને લોકડાઉનના સમયમા મંદિરો પણ બંધ છે, ત્યારે એવા સમયે દરેક સત્સંગી,શ્રધાળુ માટે અહી અનેક મંદિરો તરફથી લાઈવ દર્શન શરુ થયા છે,જેની ઓફીશીયલ લીંક અહી આપવામા આવેલ આ લીસ્ટમાંથી આપે જે મંદિરના દર્શન કરવા હોઇ, તેની સામે ક્લીક કરવાનુ રહેશે. સવાર સાંજ અહી આપવામા આવેલ લીંક પર મંદિર દ્વારા ઓનલાઈન દર્શન નો લાભ આપવામા આવે છે,તો સહુ કોઈએ દર્શનનો લાભ લેવો.

https://bhaktilivedarshan.blogspot.com/ સ્વામિનારાયણ મંદિર ના દર્શન માટે https://bhaktilivedarshan.blogspot.com/2020/05/baps-live-darshan.html સોમનાથ મંદિર ના દર્શન માટે https://bhaktilivedarshan.blogspot.com/2020/05/somnath-mandir-live-darshan.html રણછોડરાયજી મંદિર – ડાકોર https://bhaktilivedarshan.blogspot.com/2020/05/blog-post.html જગત મંદિર…

અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ. સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.

અમદાવાદના વિવેકાનંદનગર ના પોલિસ કોન્સટેબલે જીવન ટુંકાવવા નો પ્રયાસ કયોઁ. સારવાર માટે એલ જી હોસ્પિટલના આઈ સી યુ મા ખસેડાયો.…

⭕ *ગુજરાતમાં નવા 423 પોઝિટિવ કેસ નોંધાયા,22 લોકોનાં મોત ,861 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *નવા 423 કેસમાં અમદાવાદમાં 314,સુરતમાં 39,વડોદરામાં 31,ગાંધીનગરમાં 11,મહેસાણામાં 6,બનાસકાંઠામાં 3,રાજકોટમાં 3,સાબરકાંઠામાં 3,આણંદમાં 2,પોરબંદરમાં 2,ભાવનગરમાં 1,અરવલ્લીમાં 1,પંચમહાલમાં 1,મહિસાગરમાં 1,પાટણમાં 1,વલસાડમાં…

કાલે નિર્જળા એકાદશી (જેઠ સુદ-૧૧) છે.(ભીમ એકાદશી છે.)

યુધિષ્ઠિરે કહ્યું : “હે દુ:ખિયાના બેલી……દીનાનાથ ! જેઠ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્‍મ્‍ય…

भारतीय वायु सेना के मनरूप सिंह और सुप्यार ने कोरोना संकटकाल में पेश की मिसाल ।

गुजरात के गांधीनगर में भारतीय वायुसेना के स्टोर सुपरिंटेंडेंट मनरूप सिंह और सुप्यार चौधरी ने कोरोना महामारी के संकट काल…

ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિદ્વારા ગરીબ અને મધ્યમ વર્ગનું 3 મહિનાનું લાઈટબીલ માફ કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

આજરોજ નારણપુરા ટોરેન્ટ પાવર ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શશીકાંત પટેલ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને કોંગ્રેસ…

ગુજરાતી ફિલ્મ, ટેલિવિઝન અને મ્યુઝીક આલ્બમ ના શુટિંગ શરૂ કરવા દેવા માટે ગુજરાત સરકાર ને વિનંતી કરવામાં આવી.. અભિલાષ ઘોડા.

મુંબઈ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું હબ ગણાય છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અનેક સંગઠનોએ મહારાષ્ટ્ર સરકારને સૂચનો આપતા એક…