⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1204 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1324 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 251,અમદાવાદ 179,વડોદરા 121,રાજકોટ 97,જામનગર…

*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હ્યદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…

*અગત્યની ડાયરી*

*અગત્યની ડાયરી* 💐🌹🙂🙏🏻💐🙂 ૨૧/૦૮/૨૦૨૦ શુક્રવાર કેવડાત્રીજ ૨૨/૦૮/૨૦૨૦ શનીવાર ગણેશ ચતુથીઁ ૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર પુનમનુ શ્રાધ્ધ -શરુ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર અમાસનુ શ્રાધધ -પૂણઁ…

બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી. – વિનોદ રાઠોડ.

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેમાં સરકારી બાબુઓના ડ્રાઇવર…

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોનાના ભય વગર ઉજવતી મહિલાઓ.

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોના ના ભય વગર પણ ગાંધીનગરની મહિલાઓ પોતાના પતિના આયુષ્યની માં…

નર્મદા જિલ્લા રજિસ્ટ્રારનો સપાટો. ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો.મંડળીમા કસ્ટોડિયન શાશન.

ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો. લિ.જૂના રાજુવાડિયાના તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો) થયો.

ચોપડવાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે સપાટી નોંધાઇ – ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯…

બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…