“ગાંધી જંયતી” નિમિત્તે ઓનલાઇન વિવિધ સ્પર્ધા જેવુ આયોજન કરવામાં આવ્યું

તારીખઃ 7/10/2020 ના રોજ બેગમ એમ. બી. કાદરી ફાઉન્ડેશન સંચાલિત રાહે ખૈર ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ જમાલપુર ખમાસા માં આજ રોજ…

સઘી સપ્તક મ્યુઝિકલ ગૃપ દ્વારા લતા મંગેશકર નો બર્થ ડે શોનું આયોજન કરવામાં આવ્યું.

લતા મંગેશકર બર્થડે શૉ ના આયોજન કરવામાં આવ્યુ ફેસબુક ના માધ્યમ થી કર્યો સધી સપ્તક મ્યુઝિકલ ગૃપઍ એક અનોખો પ્રોગ્રામ…

માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં માંડવી મુકામે જતા રસ્તામાં એક્સિડન્ટ થતા બંનેનું સ્થળ ઉપર જ દુઃખદ અવસાન

😭😭😭😭😭😭😭 ખુબજ દુઃખદ સમાચાર માંડવી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા સીમાબેન દેશમુખ તથા તેમના પતિ આજરોજ ધ્વજવંદન કાર્યક્રમમાં…

*મહામારીથી ઝઝુમી રહેલા વિશ્વ માટે ઐતિહાસિક દિવસ* -રશિયાએ કોરોનાની રસી શોધી લીધી,આજે સવારે રજીસ્ટર્ડ પણ કરાવી લીધી

રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને રસીનો પહેલો ડોઝ અપાયો અને તેની તબિયત સારી છે *-રસીનું 18મી જૂને પરિક્ષણ થયું તમામની રોગપ્રતિકારક શક્તિ…

સુશાંત સિંહ બાદ વધુ એક એક્ટર એ કરી આત્મહત્યા ક્યુકી સાસ ભી કભી બહુ સિરિયલ ના એક્ટર સમીર શર્માએ કરી આત્મહત્યા.

બ્રેકિંગ ન્યુઝ…, સુશાંત સિંહ બાદ વધુ એક એક્ટર એ કરી આત્મહત્યા ક્યુકી સાસ ભી કભી બહુ સિરિયલ ના એક્ટર સમીર…

પીએમ મોદીની માતાએ અયોધ્યામાં ભૂમિપૂજન ઐતિહાસિક અવસરને નિહાળ્યું.

જીએનએ ગાંધીનગર: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે અયોધ્યામાં નિર્માણ થનારા ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજનના સમગ્ર ઐતિહાસિક અવસરનું તેમના માતૃશ્રી હીરાબાએ ગાંધીનગરમાં…

અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.

🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…

એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,