બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના

બોલિવૂડ એકટ્રેસ આલિયા ભટ્ટને કોરોના અગાઉ બૉયફ્રેન્ડ રણબીર કપૂરને થયો હતો કોરોના ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની પુત્રી આલિયા ભટ્ટ આલિયા…

*यदि ब्राह्मण अपने कर्मपथ पर दृढ़ता से चले तो देव शक्तियाँ उसके साथ चल पड़ती हैं ।🙏*

🙏🙏 *Read It* 🙏🙏 अकबर ने एक ब्राह्मण को दयनीय हालत में जब भिक्षाटन करते देखा तो बीरबल की ओर…

🔴  કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૨,૪૧૦ ડીસ્ચાર્જ:-૨,૦૧૫ મૃત્યુ:- ૯

🔴 કોરોના ન્યૂઝ અપડેટ* 🔴 (તા.:- ૧/૪/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે પણ વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત….* નવા…

વલસાડ જિલ્લાના ઉમરગામના બિલ્ડરનું અપહરણ કરી ખંડણી માંગનારા ગૂનાહિત તત્વોને ઝડપી ગુનો ઉકેલનારી પોલીસ ટીમને રૂ. ૧૦ લાખના પ્રોત્સાહક ઇનામની જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

ગુજરાત પોલીસના VISWAS વિશ્વાસ પ્રોજેકટ ફેઇઝ-1 ના સી.સી.ટી.વી કેમેરા સહિતની અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ૭પ૦ કિ.મી. સુધીના વિસ્તારના ૧૦૦૦ ઉપરાંત સી.સી.ટીવી…

સાઉથના સુપર સ્ટાર પ્રભાસે ખરીદી 6 કરોડની કાર, ફોટો થયો વાયરલ

સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રિના સુપર સ્ટાર અને બાહુબલી ફેમ પ્રભાસે તાજેતરમાં લેમ્બોરગિની કંપનીની કાર ખરીદી છે. આ મોડેલની કિંમત ભારતમાં…

નર્મદામાં જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલી વાર કોરોના ને કારણે ઓનલાઈન પ્રદર્શન યોજાયું

ડિજિટલ ટેક્નોલોજી નો ઉપયોગ. જે તે શાળામાં પોતાનો પ્રોજેક્ટ પોતાની શાળા માથી લિંક શેર કરી ઓન લાઈન કૃતિ રજૂ કરી…

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

સુરતના હજીરા બંદરથી દીવ વચ્ચે ક્રૂઝ સેવાનો મોદી સરકારના મંત્રી મનસુખ માંડવીયાએ કરાવ્યો પ્રારંભ

અમદાવાદ હાટ ખાતે ક્રાફ્ટ બજાર હસ્તકલા મેળો ૮ એપ્રિલ સુધી ખુલ્લો રહેશે. સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી દ્વારા ક્રાફ્ટ બજારને ખુલ્લું મુકાયું

અમદાવાદ: ભારતના ઇતિહાસમાં હસ્તકળા અને હાથશાળ તેના અભિન્ન અંગ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો રોજીરોટી માટે ઘરે બેઠા…

ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ર૦ર૧ વિધાનસભા ગૃહમાં પસાર થયું

રાજ્યમાં નવી ૭ ખાનગી યુનિવર્સિટીઓ શરુ થશે સુરત-વડોદરા-સુરેન્દ્રનગર-ભરૂચ-રાજકોટ અને અમદાવાદ જિલ્લામાં કાર્યરત થશે-૭ ખાનગી યુનિવર્સિટીઓ ગુજરાતના યુવાઓને ઘર આંગણે અદ્યતન…

સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ.

સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ. તારીખ ૧૧ એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે મેળો હતો. આકુળ-વ્યાકુળ સંગમ…