કોરોના વાયરસ સંદર્ભે કોઇપણ પ્રકારની ફરિયાદ સહાય માટે રાજપીપલા કલેક્ટર કચેરી – જિલ્લા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીઓમાં રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો .

કોરોના વાયરસ ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર…

લોકડાઉન નો સદ્ઉપયોગ. – અશોક ખાંટ.

‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય…

દારૂ નહીં મળવાથી લોકો આપઘાત કરવા માંડયા, ગભરાયેલી સરકારે આપ્યો આવો આદેશ – સુરેશ વાઢેર.

કેરાલામાં લોકડાઉનના કારણે દારુની દુકાનો પર તાળા વાગી ગયા બાદ દારુ પીવાની આદત ધરાવનારા લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. દારુ…

ચૈત્રમહિનામાં મીઠા વગરના ઉપવાસ શા માટે?

આપણે સૌ જાણીએ છીએ કે ચૈત્રમહિનામાં હિંદુઓ અલૂણા વ્રત કરે છે જયારે જૈનો આયંબીલ કે ઓળી કરે છે.જેમાં મીઠું મસાલા…

કલમ અને કલ્પનાના સથવારે સ્ત્રી સશક્તિકરણ લગતી કવિતાઓનો આસ્વાદ કરીશુ.. આજે માણો ગૃહિણી વિશેષ. ગૃહિણીની લાગણીઓ.ગૃહિણીની કલમે. – સુચિતાં ભટ્ટ.

Women’s international day. નું અઠવાડિયું શુરુ થઇ ગયું છે.. સ્ત્રી એક છે પરંતુ તેના રૂપ ઘણા છે.આજ થી 8 માર્ચ…

કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણથી 17.50 લાખનું પાણીની સમસ્યાના નિકાલ માટે મંજૂર કરાવેલ બોરવેલનુ અંતિમ તબક્કાનાં વોશઆઉટના કામનુ ઉદધાટન કરતા હુશેનભાઈ શેખ.

કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે.ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી 17.50 લાખ નુ કાલુપુર ની કાયમી પાણી ની સમસ્યા ના…

વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ

વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ અમદાવાદના નાગરિકો માટે રસ્તા માં ખાડા અને માર્ગો ની…