પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ

નર્મદા :ક્રાઇમ ન્યૂઝ : રાજપીપલાની પરિણીતાને દહેજની માંગણી કરીમારઝૂડ કરતા શારીરિક માનસિક ત્રાસની સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ પતિ, સાસુ, દિયર,…

અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.

અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને…

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો

અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો અને આજીવન કેદ ની સજા અને રૂપિયા પચીસ હજાર નો દંડ…

નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન નર્મદા સુગર ફેકટરી ધારીખેડાખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ…

અમદાવાદીઓને મળશે વધુ એક નવી હોસ્પિટલ

જૂની વી.એસ હોસ્પિટલનું થશે નવીનીકરણ વર્ષ 2022-23 સુધી નાગરિકોને નવી વીએસ હોસ્પિટલ મળશે 80 થી 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે…

ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકામાં જગત મંદિરના કર્યા દર્શન.

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકા માં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવ પૂર્વક પૂજન…

ભારે વરસાદમા મોટી દુર્ઘટના અટકવવા પાણી પહેલા પાળ બાંધવાની માંગ

નર્મદાના ગારદા – મોટા જાંબુડા ગામ વચ્ચેનાં કોઝવે પર પાણી ફરીવળ્યાં કોઝવે પુલ ધોવાયો:નબળો કોઝવે પુલ ભારે વરસાદમા તૂટી પડવાની…

પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું કોરોનમાં મોત થતાં નર્મદા પોલીસ દ્વારા 25લાખની સહાય આપી

નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું કોરોનમાં મોત થતાં નર્મદા પોલીસ દ્વારા 25લાખની સહાય આપી નર્મદા પોલીસ…

માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના
અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું

નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓનાઅગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું .પ્રશ્નો નહી ઉકેલાય તોનર્મદા…