અમદાવાદની એલજી હોસ્પિટલમાં સ્ટાફના પરિવારજનના વયક્તિને સારવાર ન આપતા તેનું મૃત્યુ થતા તેની મોતને લઈ સ્ટાફ દ્વારા હોબાળો કરાયો.

અમદાવાદની એલજી હોસ્પિટલમાં સ્ટાફના પરિવારજનના વયક્તિને સારવાર ન આપતા તેનું મૃત્યુ થતા તેની મોતને લઈ સ્ટાફ દ્વારા હોબાળો કરાયો. સુપરિટેનડેન્ટ…

સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે.

સુરતથી દમણ ફરવા માટે આવેલી મહીલા સહિત અન્ય લોકોએ મોંઘીદાટ કારમાં દારૂની હેરાફેરી ભારે પડી છે. વલસાડ એલસીબીએ કારના ચોરખાનામાંથી…

AMC ના અધિકારીઓ દ્વારા પ્રજા માટે ઇન્જેક્શનની વ્યવસ્થાનો કરાય છે દેખાડો

તારીખ વગરની પ્રેસનોટ આપીને પ્રજાને ગુમરાહ કરવાનો AMC અધિકારીઓનો કિમિયો રેમડેસિવિર બાદ એમ્ફોતેરીસીન બી ના ઇન્જેક્શનની પણ તારીખ વગરની પ્રેસનોટ…

લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

*જામનગર* લોકોના ઘર સુધી જઈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ અપાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરતા રાજ્ય મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા…

તૌકતે વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વે
કરાવીનર્મદામા સહાય ચુકવવાની કરી માંગ

ડેડીયાપાડા ના ધારાસભ્યએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો “તૌકતે” વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વેકરાવીનર્મદામા સહાય ચુકવવાની…

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ નર્મદા…

જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

*જામનગર ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ ગાંધીની ૩૦ પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી* જામનગર: જામનગર ખાતે…

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી. જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* જામનગર: જામનગરના…

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન

કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન કોરોનાના કારણે આ વર્ષ પુરતું મેરીટ બેઝ પ્રોગ્રેશન બીજા,…

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે* :-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

*રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને કોવિડ-19ની વર્તમાન સ્થિતીમાં મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે*…