બ્રેકિંગ ન્યૂઝ.. જિગ્નેશ મેવાણીના જામીન થયા નામંજૂર મેવાણીને હજુ રહેવું પડશે આસામ જેલમાં નીચેની કોર્ટે નામંજૂર કર્યા જામીન પાલનપુરથી મેવાણીની…

અમરેલી,મોરબી, રાજકોટ જિલ્લાઓમાં ટાવર બેંકમાંથી બેટરી સેલની ચોરી કરનાર ૪ ઇસમોને ચોરી કરેલ બેટરીઓ, ચોરી કરવા ઉપયોગમાં લીધેલ વાહનો સહિત…

ગાંધીઆશ્રમની મુલાકાત લઈ ગદગદ થયા પીએમ બોરિસ. મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે: પીએમ બોરિસ       અમદાવાદ: યુ.કે.ના…

*યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત કરતા રાજ્યપાલશ્રી – મુખ્યમંત્રીશ્રી* *ગુજરાત પ્રવાસે આવેલા યુનાઇટેડ કિંગડમના…

26એપ્રિલ સુધી 1500 ક્યુસેક ખેડૂતોને નર્મદાનું પાણી અપાશે પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે પાણી આપવા મુખ્યમંત્રીનો…

જામનગર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૧૯ એપ્રિલના રોજ જામનગર પાસેના ગોરધનપરમાં વિશ્વના પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસનના શિલાન્યાસ કાર્યક્રમમાં આવનાર…

*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રિ- દિવસીય પ્રવાસે આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,…

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ 19 મીએ જામનગર ખાતે પણ ઉપસ્થિત રહેશે…

જામનગર: પુરાતત્વીય સંગ્રહાલય, લાખોટા કોઠો, રણમલ તળાવ, જામનગર દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત વિશ્વ ધરોહર ના દિવસે એટલે…

અમરેલી કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સંકલનમાં ચર્ચાયેલ લોકહિતના પ્રશ્નોનું ફોલોઅપ નિયમિતપણે લેવા કલેક્ટરશ્રીની અધિકારીઓને સૂચના…