તૌકતે વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વે
કરાવીનર્મદામા સહાય ચુકવવાની કરી માંગ

ડેડીયાપાડા ના ધારાસભ્યએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો “તૌકતે” વાવાઝોડા થી મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોમાં થયેલા નુકશાનીનું સર્વેકરાવીનર્મદામા સહાય ચુકવવાની…

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ નર્મદા…

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી.

*જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી. જામનગર શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યક્તિને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજનાનો મળશે લાભ* જામનગર: જામનગરના…

સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન

કોલેજના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની જાહેરાત સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં બેઝ પ્રોગ્રેશન કોરોનાના કારણે આ વર્ષ પુરતું મેરીટ બેઝ પ્રોગ્રેશન બીજા,…

રાજપીપલા શહેરમાં યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી સાફ-સફાઇ, જંતુનાશક
દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી

રાજપીપલા શહેરમાં યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી રાજપીપલા,તા 20 ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે*.

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવા માં આવી છે*.*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીના…

સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે…

*જામનગર* ક્રિકેટરની પત્ની આવ્યા મદદે સૌરાષ્ટ્રના જામનગર ખાતે ક્રિકેટરની પત્ની આવ્યા વાવાઝોડા અસરગ્રસ્ત અને કોરોના ગ્રસ્ત લોકોની મદદની વહારે… ગુજરાત…

રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન*

*બ્રેકિંગ ન્યૂઝ* *રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન* *27 મે સુધી અમલી રહેશે આંશિક લોકડાઉન* *સવારે 9 થી બપોરે 3 સુધી ખુલ્લી…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે…

*બ્રેકીંગ ન્યૂઝ:-ગીર સોમનાથ*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વાવાઝોડા ગ્રસ્ત ઉના તાલુકાની મુલાકાતે… સવારે 10.30 કલાકે ઉના હેલિપેડ ખાતે મુખ્યમંત્રીનું આગમન.. સવારે 10.55…

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું

અમદાવાદ ના ખોખરા વોર્ડ મા પીવા ના પાણી ની લાઈન મા ભંગાણ પડ્યું મણિનગર રેલવે ફાટક થી ખોખરા પોલિસ સ્ટેશન…