જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા યુથ અને NSUI દ્વારા શિક્ષણ બચાવો અભિયાનનું કરાયું આયોજન

જામનગર: જામનગર શહેર/જીલ્લા કોંગ્રેસ સમિતિ તથા યુથ અને NSUI દ્વારા *શિક્ષણ બચાવો અભિયાન* નું આયોજન ખંભાળિયા નાં માનનીય ધારાસભ્ય શ્રી…

ગુજરાત ની નમ્બર 1 વેલીયન્ટ ક્રિકેટ કલબના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો નર્મદ નો આશસ્પદ ખેલાડી વિશાલ પાઠક

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર થી અભિનંદન પણ પાઠવ્યા રાજપીપલા, તા.1 ગુજરાત ની નમ્બર 1…

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ નો ધસારો

નર્મદા બ્રેકોંગ… સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ નો ધસારો આજે રવિવારના દિવસે ઓનલાઇન ટિકિટ માટે નું સર્વર ખોટકાતા પ્રવાસીઓનો…

પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત

બનાસકાંઠા… પાલનપુર LCB પોલીસે હાથિદ્રા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે એક ઇસમની કરી અટકાયત… પોલીસે બાતમીના આધારે પરેશ ગામેતી નામના…

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂક

ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિમણૂકછેલ્લા 10 વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. હવે…

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે

 *રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે*.  *મુખ્યમંત્રી…

નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ

કલોલ : બ્રેકિંગ નગરપાલિકાના ચીફ ઓફિસરની દાદાગીરી કેમેરામાં થઈ કેદ પત્રકાર દ્વારા પ્રશ્નો પૂછતા ચીફ ઓફિસર થયા બેકાબૂ કેમેરા સામે…

કેન્સર સામે સતર્કતા” ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સહયોગથી પરિસંવાદ યોજાયો

અમદાવાદ: ભારતમાં 2020માં 13 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે અને 2030 સુધીમાં આ આંક 15 લાખ સુધી પહોંચી શકે…

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, જૈશ સાથે સંકળાયેલ પાકિસ્તાની આતંકી લંબૂને ઠાર મરાયો, 2018માં આતંકી લંબૂએ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં ઘુસણખોરી…

રાજ્ય સરકારનો વધુ એક અધિકારી/કર્મચારી/પેન્શનરો માટે હિતલક્ષી નિર્ણય

¤ રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજાર થી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ…