ભરુચના પાનોલીમાં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ

ભરુચના પાનોલીમાં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ, આગે ગણતરીના સમયમાં આખા પ્લાન્ટને ઝપેટમાં લઇ લીધો, સદનશીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી…

ઉત્તરપ્રદેશના લખનઉમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ

ઉત્તરપ્રદેશના લખનઉમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ, એટીએસનીટીમે પાર પાડ્યુ ઓપરેશન, બન્ને આતંકીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી

મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું ઑપરેશન

નર્મદામા મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓ ને ઝબ્બે કરતી નર્મદા LCB અને તિલકવાડા પોલીસનું…

વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.

*વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.* જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ…

જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે મિશન ઇન્દ્રધનુષ અને IDCF અંતર્ગત બેઠક યોજાઇ

નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અનેતા.૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે…

માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર

તિલકવાડા તાલુકાનામાંગુ ગામની સીમથી પહાડ પુલપાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મરનારની લાશ પહાડની પુલ…

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર ખાતે લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત યોગ ગરબાના કાર્યક્રમને ખુલ્લો મૂકતા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઓશવાળ…

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ.

જામનગર રાજપૂત સમાજના વિવિધ ક્ષેત્રે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો યોજાયો સન્માન સમારોહ. જામનગર અને દ્વારકા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તથા વિવિધ સંસ્થામાં…

આમૂ સંગઠન નર્મદાના પ્રમુખ મહેશભાઈ વસાવાએ હાઇકોર્ટ મા જાહેરહીતની અરજી દાખલ કરી

નર્મદા સહિત ગુજરાતમા ગ્રામ પંચાયતોને સ્વતંત્ર દરજ્જો આપવાના મામલે આમૂ સંગઠન નર્મદા એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આમૂ સંગઠન નર્મદાના…