⭕ ગુજરાતમાં 24.05.2020ના સાંજે 5 વાગ્યાથી નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,224 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 405 કેસમાંથી અમદાવાદ 310,સુરત 31,વડોદરા 18,સાબરકાંઠા 12,મહીસાગર 7,ગાંધીનગર 4,પંચમહાલ-નર્મદા 3,ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 2, રાજકોટ-મહેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

20 દિવસ સુધી કોરોનાગ્રસ્ત દીકરી સાથે રહેવા છતા પણ માતાને સંક્રમણ ન લાગ્યું Sureshvadher

માતામાં રોગપ્રતિકારક શક્તિ વધારે હોવોના કારણે સંક્રમણ ન લાગ્યુંઃ ડોક્ટર 17 દિવસમાં દીકરીના ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને માતાના નેગેટિવ…

હોય નહીં! ખાતી-પીતી વખતે હવે માસ્ક નહીં ઉતારવું પડે! Sureshvadher.

ઈઝરાયેલની કંપનીએ બનાવ્યું ગજબ માસ્ક!: આ માસ્ક રિમોટ કંટ્રોલથી ચાલે છે! કોરોનાનો ભય લોકોમાં એટલી હદે છે કે લોકો મોં…

કોરોનાની અસર, Tata Groupના ઇતિહાસમાં પહેલીવાર ઉચ્ચ અધિકારીઓના પગારમાં કાપ Sureshvadher

Tata ગ્રુપની તમામ કંપનીઓના CEOs અને MDsની સેલરીમાં આશરે 20%નો કાપ આવશે. Tata Groupના ઇતિહાસમાં પહેલી વાર Tata Sonsના ચેરમેન…

સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સનો આપઘાત. 30 વર્ષીય શેફાલી મેકવાને 10 માં માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજા બજાવતી નર્સ આપઘાત કર્યો… 30 વર્ષીય શેફાલી મેકવાનએ 10 માળે જંપ લગાવી જીવ ગુમાવ્યો… ન્યુ મણિનગર…

ન્યુ મણિનગરના રિવેરા કણાઁવતી એપાટમેન્ટના દશમા માળેથી સિવિલની પરિચારિકાએ મોતની છલાંગ લગાવી.

અમદાવાદ ના ન્યુમણિનગર ના રિવેરા કણાઁવતી એપાટમેન્ટ ના દશ મા માળે થી સિવિલ ની પરિચારિકા એ મોત ની છલાંગ લગાવી…

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક  સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.

સરસપુર અને બીજેપી ડોકટર સેલના ઓર્થોપેડિક સર્જન ડો.આદિત્ય ઉપાધ્યાયનું સવારે એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોનાથી દુઃખદ અવસાન.