વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા અંગે ફેરવિચારણા કરવા એનએસયુઆઈ ની માંગણી.

વિદ્યાર્થીઓના હિતમાં પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે નર્મદા એનએસયુઆઇ તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિએ નર્મદા જિલ્લા કલેકટરને…

ધોરણ10નુ નર્મદા જિલ્લાનું પરિણામ 61.01 % આવ્યું ગત વર્ષ કરતાં 5.55% પરિણામ ઘટયું.

પ્રણવ વિધ્યાલય નો આદિવાસી વિધ્યાર્થી માર્મિક વસાવા જિલ્લામા પ્રથમરાજ્યના 34 જિલ્લા માંથી નર્મદા જિલ્લો 13 મા ક્રમે આવ્યો.સૌથી ઓછું પરિણામ…

ધોરાજીના માર્ગો પર વરસાદી માહોલ વચ્ચે ભૂગર્ભ ગટરોનું પાણી થઈ રહ્યું છે રેલમછેલ

ધોરાજીમાં એક તરફ વરસાદી માહોલ છે ત્યારે ઓછા વરસાદમાં પણ રોડ પર સતત પાણી ભરાયેલા જોવા મળે છે ત્યારે ધોરાજીની…

ધોરાજીમાં લોકડાઉન બાદ અનલોકના પહેલા જ તબક્કામાં તમામ મંદિરો ખોલવામાં આવ્યા.

લોકડાઉનના કારણે ઘણા સમયથી દેશના તમામ મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ આજે અનલોક-૧ના પહેલા જ તબક્કામાં ધોરાજીમાં નાના-મોટા દરેક…

કેરળમાં ઓનલાઈન શિક્ષણ ના કારણે દલિત કિશોરીની આત્મહત્યા!

પહેલી જૂનના રોજ કેરળના મલ્લપુરમ જિલ્લાના ઇરણબલિયામ ગામની નવમા ધોરણમાં ભણતી દલિત વિદ્યાર્થીની દેવીકાએ આત્મહત્યા કરી.આત્મહત્યા ના દિવસે તેનો ઓનલાઇન…

*સંતાન ને દોષ દીધા વગર ગામ ના કોઈ પણ બગીચે જઈ ને રડી લેવુ*.

બાળક ને ઈંગ્લીશ મિડીયમ મા ભણાવો ઈંગ્લીશ મા વાતો કરતા શીખવો, *’બર્થડે’* અને *’મેરેજ એનીવર્સરી’* વિગેરે આવા બધા પ્રસંગો ને…

⭕ *ગુજરાતમાં નવા 477 પોઝિટિવ કેસ નોંધાયા,31 લોકોનાં મોત ,321 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ *24 કલાકમાં અમદાવાદ-346,સુરત-48,વડોદરા-35,સુરેન્દ્રનગર-6,સાબરકાંઠા-જામનગર 5,ગાંધીનગર-અરવલ્લી-પંચમહાલ-જુનાગઢ 4,ભાવનગર 3,બનાસકાંઠા-ભરૂચ-નવસારી 2,મહેસાણા-કચ્છ-ખેડા-ગીર સોમનાથ-અમરેલી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 20574 ● રાજ્યમાં કુલ…

અમદાવાદનો અખબાર નગર અંડરબ્રિજ બેથી અઢી ફૂટ જેટલું પાણી ભરાતા બંધ.

અમદાવાદમા વીજ કડાકા ઓ સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અમદાવાદનો અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો અખબાર નગર અંડરબ્રિજ…

રાજપીપળામાં 75 દિવસના લોકડાઉન બાદ હિન્દુ દેવસ્થાન કમીટીના મુખ્ય 6 મંદિરમાં મા હરસિધ્ધિમંદિર મંદિરો કપાટ ખુલ્યા.

મંદિરના ઘંટની દોરી બાંધી વાંજીત્રો પણ બંધ રખાયા. સવારે સાંજે 7 થી સાંજના 7 સુધી મંદિરોમાં વહેલી સવારથી જ દર્શને…