અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*

*સંવેદનશીલતાનો વધુ એકવાર પરિચય આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: અમદાવાદના મધ્યમ વર્ગીય સાક્ષીતા બહેનના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ મુખ્યમંત્રી રાહતફંડમાંથી આપવામાં આવ્યો*…

આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા…*- ડો. બલભદ્ર મહેતા.

●તાવ શરદી માં તુલસી, ●કાકડા માં હળદર, ●ઝાડા માં છાશ જીરું, ●ધાધર માં કુવાડીયો, ●હરસ મસા માં સુરણ, ●દાંત માં…

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 925 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,791 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 226,અમદાવાદ 173,વડોદરા 77,ભાવનગર 61,રાજકોટ…

હવે કોરોના ટેસ્ટ માટે પૂર્વ મંજૂરીની જરૂર નહીં, આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના ટેસ્ટ વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે કોરોના વાયરસનો ટેસ્ટ…

નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ.

રાજપીપળા,તા.15 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો…

કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ કરાતા પાણીની પાઇપ લાઇન મા ભંગાણ. પીવાના પાણીની પાઇપ લાઇન લીકેજ થતા રહીશો મુશ્કેલીમા મૂકાયા.

પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા પાઈપલાઈન રીપેરીંગ કામગીરી હાથ ધરાઈ. રાજપીપલા,તા.15 કેવડીયા ખાતે વીજ કેબલો અંદરગ્રાઉન્ડ કરવા માટે ખોદ કામ…

મૃતદેહને સ્મશાન લઈ જવા ઠાઠડી ની જોગવાઈ બાબતે નર્મદા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ એ તિલકવાડા ટીડીઓને લેખિતમાં રજૂઆત કરી.

સરપંચ, તલાટીના સહયોગથી દરેક ગામમાં સ્ટીલ ની ઠાઠડી વિના મૂલ્યે આપવા રજૂઆત. અગાઉ ૧૪ જેટલા ગામમાં ૨૯ જેટલી સ્ટીલની ઠાઠડી…

નોવેલ કોરોના વાયરસ. ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝીંગ અને સોશીયલ ડિસ્ટન્સીગના ચુસ્ત પાલન સાથે કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવાના જિલ્લા પ્રશાસનના પ્રયાસો માં સહકાર આપવા જિલ્લા કલેક્ટરનો જાહેર અનુરોધ.

રાજપીપલા, તા. 15 નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર…

નર્મદા જિલ્લાની કુલ- ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૩ થી ૬ વર્ષના બાળકોને પોષણયુક્ત આહારની સાથે લાભાર્થીઓને કુલ-૧૪૭૨ સરગવા-ફળોના રોપાઓનું કરાયું વિનામુલ્યે વિતરણ.

રાજપીપલા, તા. 15 હાલ કોરોના વાયરસના સંક્રમણની મહામારી ચાલી રહી છે. ત્યારે પોષણ અભિયાનના ભાગરૂપે રાજ્યનું કોઇપણ બાળક કુપોષિત ન…

નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવીડ-૧૯ નો વધુ 6પોઝિટિવ કેસ આવતા ફફડાટ રાજપીપલા મા પાંચ અને એક કેસ સિસોદરાનો આવ્યો.

આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ 3 દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ…