*ગુજરાતમાં નહીં ઉજવાય નવરાત્રીનો મહોત્સવ..રૂપાણી સરકારનો નિર્ણય.*

ગાંધીનગર: મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારીને કારણે આ વર્ષે આગામી નવરાત્રી એટલે કે 17 થી…

સુખ શાંતિ અને ઐશ્વર્ય આપતી અધિક માસ ની કમલા એકાદશી : – અશોક વાઘેલા.

પુરુષોત્તમ માસની એકાદશીને કમલા એકાદશી કહેવામાં આવે છે.પદમ પૂરાણ ના 63 મા અદયાયમા કમલા એકાદશી વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે.…

નર્મદા એસઓજી તથા સાગબારા પોલીસનું ઓપરેશન લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬પકિલોઅને ૪૦૦મામ કિંમત.રૂ.૧૬,૬૫,૦૦૦/-ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો.

રાજપીપળા,તા26 સાગબારા તાલુકાના દેવસાકી ગામનો આરોપી લીલા ગાંજાનું ગેરકાયદેસર વાવેતર કરતા ઝડપાયો છે.જેમા લીલા ગાંજાના છોડ નંગ-૨૩૨ વજન ૧૬૫કિલોઅને ૪૦૦…

છેતરપિંડી તથા ઠગાઈના ગુનાના કામના આરોપીને પાસામાં ધકેલતી એલસીબી પોલીસ નર્મદા.

આમલેથા પોલીસ મથકમાં કુલ ૩ ગુનાના કામે સંડોવાયેલ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલાયો. રાજપીપળા,તા૨૬ નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના…

આરોગ્ય વિભાગનું કૌભાંડ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ*

રાજ્યમાં ઔષધોની ખરીદીમાં આરોગ્ય વિભાગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગૃહમાં રજૂ થયેલા કેગના ઓડિટ રિપોર્ટમાં ઔષધોની…

કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક યોજવામાં આવી.

કાર્ય ના સ્થળે મહિલાઓ સાથે થતી જાતીય સતામણી સામે મહિલા વકીલો ના રક્ષણ માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ની બેઠક…

બેન્કોના રિકવરી એજન્ટોની દાદાગીરી અસહ્ય, જરૂરી અંકુશ અનિવાર્ય: વેપારીઓ

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા ગૃહ મંત્રી સમક્ષ રિકવરી એજન્ટ ના મુદ્દે યોગ્ય પગલાં લેવા રજૂઆત કરાઈ રિકવરી એજન્ટ ગ્રાહકો પાસે…

ફાર્મસિસ્ટ ડે, દુનિયાભરમાં ફાર્મસિસ્ટ કોરોના સામેની જંગમાં અડીખમ ઊભા રહ્યા સંખ્યાબંધ ફાર્મસિસ્ટ કોરોના સંક્રમિત થયા પરંતુ સેવા અટકી નહીં.

વિશ્વભરમાં કોરોનાની મહામારીને લઈને લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે તબીબો અને મેડિકલ સ્ટાફ બાદ ફાર્માસિસ્ટ કોરોના સામેની જંગમાં લોકો…