રાજ્યસભાના સાંસદઅભય ભારદ્વાજનું નિધન.

રાજ્યસભાના સાંસદઅભય ભારદ્વાજનું નિધન રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજનું નિધન. વડાપ્રધાને ટ્વીટથી શ્રદ્ધાંજલિ પાઠવી. બે મહિના પહેલા થયો હતો કોરોના. ચેન્નાઈમાં…

*ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત* બાળક ગુમ થયા બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી

*ભરૂચ: અંકલેશ્વરના લક્ષ્મણ નગરમાં 3 વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં ડૂબી જતાં મોત* બાળક ગુમ થયા બાદ પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો.…

विनोद खन्ना द्वारा लिखी गई किताब में कुछ बेहतरीन पंक्तियां …………. जब मुझे पर्याप्त आत्मविश्वास मिला…. तो मंच खत्म हो चुका था….

विनोद खन्ना द्वारा लिखी गई किताब में कुछ बेहतरीन पंक्तियां …………. जब मुझे पर्याप्त आत्मविश्वास मिला…. तो मंच खत्म हो…

*📌રાજકોટ : સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પરપ્રાંતીય યુવતીઓ પાસે કરાવાતો હતો દેહવેપાર. 48 કલાકમાં જ રાજકોટમાંથી ઝડપાયું બીજું કૂટણખાનું, રંગીલા રાજકોટમાં દેહવેપારનું દુષણ ઘર કરી ગયું! દરોડામાં સ્પાના સંચાલકોની ધરપકડ.

રાજકોટ શહેર પોલીસના એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા વધુ એક સ્પાની આડમાં ચાલતાં કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પી.એસ.આઇ અસલમ અન્સારી…

*કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી*

માનનીય મંત્રી, શિક્ષણ વિભાગ, ભારત સરકાર કેન્દ્રીય કેબિનેટે આજે સૂચવેલી નવી શિક્ષણ નીતિ 2020 ને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના…

આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય જન્મજયતી નિમિતે પાટણ યુનિવર્સિટી ખાતે ત્રિવિધ કાર્યક્રમો , નિબંધ સ્પર્ધા, પુસ્તક પ્રદર્શની અને ફેસબુક દ્વારા તેમના જીવન પર વક્તવ્ય યોજાયું

પાટણ સ્થિત યુનિવર્સિટી જેના નામ સાથે જોડાયેલ છે તે કલિકાલસર્વગ્ન હેમચંદ્રાચાર્યસૂરી જી નો આજે ૯૩૨ મો જન્મદિવસ. કલિકાલસર્વગ્ન શ્રી હેમચંદ્રચાર્ય…

ભરૂચના પનોતા પુત્ર અને સોનિયા ગાંધીના નજીકના વિશ્વાસુ એવા અહેમદ પટેલના નિધન પછી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અને દીકરી મુમતાજ અને સક્રિય રાજકારણમાં લઈ જવાની તૈયારી.

રાજ્યસભાના વિપક્ષના નેતા ગુલામનવી આઝાદ નો સંકેત. ભુપેન્દ્રસિંહ હુડ્ડા સહિતના નેતાઓ આવ્યા બાદ રાજકીય હિલચાલ શરૂ. અહમદ પટેલના સપના પરિવાર…

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

સૌરાષ્ટ્રમાં ભૂકંપ 3.2 ની તીવ્રતા ના આંચકા અનુભવાયા રાત્રે 1 વાગે અને વહેલી સવારે 5 વાગે

*📌નડિયાદ : કોરોનાને કારણે દેવ દિવાળીએ શ્રી સંતરામ મંદિરમાં સંધ્યા સમય પર ઉજવાતો દીવડા ઉત્સવ કરાયો રદ*

દેવ દિવાળી કાર્તિકી પૂનમ શ્રી સંતરામ મંદિર જય મહારાજ ભક્તો દર્શન માટે મંદિરએ આવ્યાં શ્રી સંતરામ મહારાજ ની અખંડ જ્યોતના…