કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે.ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અ નામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે.
Related Posts
રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના
#રાજકોટ રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના ઉદય કાનગડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કોરોનાગ્રસ્ત ઉદય કાનગડ હોમ…
કચ્છ ભાજપ ડોક્ટર સેલનાં કન્વીનર ડો.રામ ગઢવી કોરોના પોઝીટીવ આવ્યા
કચ્છ ભાજપ ડોક્ટર સેલનાં કન્વીનર ડો.રામ ગઢવી કોરોના પોઝીટીવ આવ્યા છે
અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.
*અમદાવાદ હાથીજણ ખાતે વિવિધ રાજકીય પક્ષો, મીડિયા, પોલીસ અને પ્રજાએ એકછત રહી સહકાર સાથે કર્યું વૃક્ષારોપણ.* અમદાવાદ: હાથીજણ ખાતેના અભિષેક…
