કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે.ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અ નામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે.
Related Posts
એશિયાની સૌથી મોટી વડોદરાની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસબેડામાં દોડધામ
 વડોદરાના દિવાળીપુરા ખાતે આવેલી એશિયાની સૌથી મોટી કોર્ટ એવી વડોદરા કોર્ટના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી જવા…
કાલુપુર બિલ્ડીંગ ધરાશયી મામલો.. બિલ્ડિંગમાં 5 વર્ષની બાળકીનું અને તેની માતાનું ઘટના સ્થળે મોત…..
કાલુપુર બિલ્ડીંગ ધરાશયી મામલો.. બિલ્ડિંગમાં 5 વર્ષની બાળકીનું અને તેની માતાનું ઘટના સ્થળે મોત….. અન્ય એક 14 વર્ષીય બાળકીને ગંભીર…
ઉમરેઠના તાલુકાના ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાથી મોત
#આણંદ ઉમરેઠના તાલુકાના ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાથી મોત ઉમરેઠના થામણાના સરપંચ રેખાબેન પટેલનું કોરોનાથી નીપજયું મોત છેલ્લા…
