કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે.ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અ નામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે.
Related Posts
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે મળી માન્યતા*
*ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ એક ગૌરવ સિદ્ધિ મળી: કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે…
અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટના અજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય કારણસર મોત વ્હાલુ કયુઁ
અમદાવાદ ના મણિનગર દક્ષિણી ગુરુજી રેલવે ઓવરબિજ નીચે ની ઘટનાઅજાણ્યા વૃધ્ધ એ મોડી સાંજે ઓવરબિજ પર થી કુદકો મારી અગમ્ય…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોલા સિવિલ ખાતે રાજ્યની પ્રથમ ઓડિયોલોજી સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કર્યુ
* અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ શ્રી અમિતભાઇ શાહ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે…
