કોંગ્રેસ પણ આંદોલનને આગળ ધપાવી સરકારને ભીડવવા તૈયાર છે. આગામી 10 ફેબુ્રઆરીએ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક ગાંધીનગર સરકીટ હાઉસમાં બોલાવાઇ છે જેમાં આ મામલે સ્ટ્રેટેજી ઘડી આંદોલનને વેગવાન બનાવવા નક્કી કરાશે.ખાસ કરીને આદિવાસી ધારાસભ્યોને આંદોલનની જવાબદારી સોંપવામાં આવે તેમ છે. ઓબીસી,એસસી,એસટી એકતા મંચ પણ અ નામત મુદ્દે ભાજપ વિરોધી આશ્ચર્યજનક કાર્યક્રમ માટે આયોજન કરી રહી છે. આ બધુ જ જોતા આંદોલન વેગીલુ બની શકે તેમ છે જેના કારણે ટ્રમ્પ-મોદીની અમદાવાદ મુલાકાતને પગલે આઇબીએ આંદોલનકારીઓ પર વૉચ ગોઠવી છે.આંદોલનને થાળે પાડવા સરકાર તરફથી પ્રયાસો થઇ રહ્યાં છે.
Related Posts
મોસમના કુલ વરસાદમાં તિલકવાડા તાલુકો– ૬૬૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે
નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ ૪૩૫ મિ.મિ વરસાદ નોંધાયો રાજપીપલા,તા.12 નર્મદા જિલ્લારમાં તા.૧૨ મી ઓગષ્ટ, ૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારના…
*આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર પરિવાર દ્વારા હનુમાન જયંતીની ઉજવણી સાથે 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી*
*આર્ટ ઓફ લિવિંગ ગાંધીનગર પરિવાર દ્વારા હનુમાન જયંતીની ઉજવણી સાથે 100 ટકા મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: શ્રી…
*નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો*
વડોદરાના ડેરી ડેન સર્કલ પાસેથી નકલી પિસ્તોલ સાથે નકલી પોલીસ બનેલા યુવકને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ…
