⭕ *ગુજરાતમાં નવા 470 પોઝિટિવ કેસ નોંધાયા,33 લોકોનાં મોત ,409 લોકોને ડિસ્ચાર્જ કરાયા*અમદાવાદ-331,

⭕ *24 કલાકમાં અમદાવાદ-331,સુરત-62,વડોદરા-32,ગાંધીનગર 8,સાબરકાંઠા 5,આણંદ 4,ભાવનગર-પંચમહાલ-પાટણ-ખેડા-અમરેલી 3,રાજકોટ-ભરૂચ-વલસાડ 2,મહેસાણા-બનાસકાંઠા-અરવલ્લી-કચ્છ-જૂનાગઢ-નવસારી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 21044 ● રાજ્યમાં કુલ…

અમદાવાદના સ્મશાનગૃહમાં જગ્યા ન હોય અગ્નિસંસ્કાર કરવા ગાંધીનગરના સ્મશાનગૃહમાં બોડી મોકલવામાં આવી

દેશમાં કોરોનાવાયરસે માઝા મૂકી છે, ત્યારે અમદાવાદ શહેરમાં કોરોનાનો હાહાકાર મચ્યો છે. ત્યારે અન્ય બિમારીઓથી લઈને કોરોનાની બીમારીથી મૃત્યુ પામેલી…

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા અંગે ફેરવિચારણા કરવા એનએસયુઆઈ ની માંગણી.

વિદ્યાર્થીઓના હિતમાં પ્રમોશન કરી યોગ્ય નિર્ણય લેવાની માંગ સાથે નર્મદા એનએસયુઆઇ તથા નાંદોદ વિધાનસભા યુથ કોંગ્રેસ સમિતિએ નર્મદા જિલ્લા કલેકટરને…

ધોરણ10નુ નર્મદા જિલ્લાનું પરિણામ 61.01 % આવ્યું ગત વર્ષ કરતાં 5.55% પરિણામ ઘટયું.

પ્રણવ વિધ્યાલય નો આદિવાસી વિધ્યાર્થી માર્મિક વસાવા જિલ્લામા પ્રથમરાજ્યના 34 જિલ્લા માંથી નર્મદા જિલ્લો 13 મા ક્રમે આવ્યો.સૌથી ઓછું પરિણામ…

ધોરાજીના માર્ગો પર વરસાદી માહોલ વચ્ચે ભૂગર્ભ ગટરોનું પાણી થઈ રહ્યું છે રેલમછેલ

ધોરાજીમાં એક તરફ વરસાદી માહોલ છે ત્યારે ઓછા વરસાદમાં પણ રોડ પર સતત પાણી ભરાયેલા જોવા મળે છે ત્યારે ધોરાજીની…

ધોરાજીમાં લોકડાઉન બાદ અનલોકના પહેલા જ તબક્કામાં તમામ મંદિરો ખોલવામાં આવ્યા.

લોકડાઉનના કારણે ઘણા સમયથી દેશના તમામ મંદિરોને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ આજે અનલોક-૧ના પહેલા જ તબક્કામાં ધોરાજીમાં નાના-મોટા દરેક…

કેરળમાં ઓનલાઈન શિક્ષણ ના કારણે દલિત કિશોરીની આત્મહત્યા!

પહેલી જૂનના રોજ કેરળના મલ્લપુરમ જિલ્લાના ઇરણબલિયામ ગામની નવમા ધોરણમાં ભણતી દલિત વિદ્યાર્થીની દેવીકાએ આત્મહત્યા કરી.આત્મહત્યા ના દિવસે તેનો ઓનલાઇન…