જરૂરિયાત મંદ બ્રાહ્મણની દીકરીના લગ્નનો તમામ ખર્ચ કરશું. ચિંતા કર્યા વગર નામ નોંધાવો…એક પૈસો આપવાનો નથી.

શ્રી મૌલિક મહેતા ( હળવદ.) ડીસેમ્બર-જાન્યુઆરીમાં જરૂરિયાતવાળા બ્રાહ્મણ પરિવારની દીકરીઓ માટે સમુહ લગ્ન કરાવવા માંગે છે. આજની તારીખે ૨૧ ફોર્મ…

*વૈશ્રવિક મહામારી કોરોના અંતર્ગત કોરોના વાયરસનુ પ્રતિક સ્ટેચ્યુ રૂપમ ચોક ખાતે જાહેર જનતા માટે ટેંમ્પરરિ આજ રોજ ખુલ્લુ મુકાશે.*

પ્રવર્તમાન કોરોના મહામારીનુ સંક્રમણ હજુ શરુ જ હોય, *કદાચ વ્યવસ્થાના ભાગરૂપે છૂટછાટ આપી હોય પરંતુ કોરોના હજુ પણ છે જ.…

ન્યૂઝપેપરમાં વીંટળાયેલ ખોરાક ખાવાથી થાય છે આટલા રોગ…

આજે જ જાણી લો આ માહિતી અને જે લોકો આવી રીતે ખોરાક ખાવાથી ટેવથી ટેવાયેલા છે એમના સુધી આ માહિતી…

ગુજરાત હાઇકોર્ટનો મુખ્ય સચિવને તમામ કોવિડ-19 હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ, હોસ્પિટલમાં દર્દીના એક વ્યક્તિને રહેવા દેવામાં આવે તેવી પણ કરી તાકીદ

ગુજરાત હાઇકોર્ટનો મુખ્ય સચિવને તમામ કોવિડ-19 હોસ્પિટલમાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ, હોસ્પિટલમાં દર્દીના એક વ્યક્તિને રહેવા દેવામાં આવે તેવી પણ…

મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??

*મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??* ઈતિહાસ માં મને બાબર…

જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ. એસીબીએ અપ્રમાણસર મિલકતનો દાખલ કર્યો ગુનો.

જીપીસીબીના ક્લાસ વન ઓફિસર સામે ફરિયાદ એસીબીએ અપ્રમાણસર મિલકત નો દાખલ કર્યો ગુનો જીપીસીબીના અધિકારીએ અપ્રમાણસર મિલકત માં ૬૮ લાખ…

*રાજ્યના 13,000થી વધુ MSME-મધ્યમ ઊદ્યોગ એકમોને રૂ. 1370 કરોડની સહાય ઓનલાઇન એટ વન કલીક આપવાની ગુજરાતની પહેલ.*

*મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કરાવ્યો પ્રારંભ*- *કોરોના સંક્રમણની આપત્તિને અવસરમાં પલટાવી પહેલાં કરતાં વધુ તેજ ગતિ-સારી ગુણવત્તા-વધુ ઉત્પાદનના લક્ષ્ય સાથે ગુજરાતની વિકાસ…

*અમદાવાદ સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ, જેલના 16 કર્મચારી સહિત 54 કેદીઓને કોરોના સંક્રમિત*

*અમદાવાદ સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ, જેલના 16 કર્મચારી સહિત 54 કેદીઓને કોરોના સંક્રમિત*

12 ઓગસ્ટ સુધી દેશની તમામ ટ્રેનો રદ. ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધીની એડવાન્સ ટિકિટ રદ.

12 ઓગસ્ટ સુધી દેશની તમામ ટ્રેનો રદ માત્ર સ્પેશ્યલ ટ્રેનો જ રહેશે ચાલુ ૧ જુલાઇથી ૧૨ ઓગસ્ટ સુધી ની એડવાન્સ…

બિહારમાં વીજળી પડતા 83 લોકોના મોત.

બિહારના અનેક જિલ્લાઓમાં આભમાંથી મોતનો વરસાદ થયો હોય એમ ઠેર ઠેર વીજળી પડવાને કારણે ખેતરોમાં કામ કરી રહેલા 83 મજૂરોના…