નિયામકશ્રી આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ૧૮ કન્ટેન્ટમેન્ટ એરિયામાં ગરમ ગરમ ઉકાળાનું વિતરણ. – વિનોદ રાઠોડ.

છેલ્લા ચાર દિવસથી આરંભ કરવામાં આવેલા ઉકાળા વિતરણનો લાભ અંદાજે ૨૦ હજાર જેટલા રહીશોને ગાંધીનગર: સોમવાર: નિયામકશ્રી આયુષની કચેરી અને…

કોરોનાની જંગ જીતીને આવેલા મીડીયા કર્મી જયેશ પારકરની મુલાકાત. – ધનલક્ષ્મી ત્રિવેદી.

મીડિયામાં કામ કરતા હોઈએ એટલે સાવચેતી તો રાખતાં જ હોઇએ. જયેશ પારકરના કહેવા પ્રમાણે – એને ઘણા દિવસો પહેલાથી જ…

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે 100થી  વધુ શખ્સોની અટકાયત કરી.

અમદાવાદના આઇઆઇએમ રોડ ઉપર પરપ્રાંતીઓનો પોલીસ પર હુમલો. પરપ્રાંતીઓએ પોલીસ પર પથ્થરમારો કરતા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા. પોલીસે અંદાજે…

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા.

અદના અદાકાર શ્રી ઉપેન્દ્રભાઈ, વહાલા કવિશ્રીઓ રમેશ પારેખ અને માધવ રામાનુજ અને પ્રખર વાર્તાકાર શ્રી રજનીકુમાર પંડ્યા. (ફોટો શેર કર્યો…

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી માતાને શાન્ત પાડવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

તા -૧૭-૦૫-૨૦૨૦ ના રોજ સાજના ૬-૪૮ વાગ્યે શ્રી રણછોડરાયજી મંદીરના શીખરનો અદભૂત નઝારો,જાણે સૂયઁ નારાયણ દેવ સોનાની ચાદર ઓઢીને ધરતી…

*સમગ્ર દેશમાં ૧૪ દિવસનું લોકડાઉન લંબાવાયુ : તા.૩૧ સુધી લોકડાઉન રહેશે..*

આવતીકાલ થી ૧૪ દિવસ વધારવામાં આવશે. થોડી ગણી છૂટછાટ સાથે થોડીવારમા ગૃહ મંત્રાલય એડવાઈઝરી બહાર પાડશે.

કોરોના (કોવિડ-૧૯) મહામામરી સમયે આપ રાષ્ટ્રીય સેવામાં આપના અમૂલ્ય યોગદાન બદલ ક્રાઈમ ઇન્ડિયા મિરર ન્યુઝ પરિવાર દ્વારા વોરિયર્સને બિરદાવ્યા.

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસની મહામારી સામે આપ યોદ્ધા બની પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર માનવજાતના આરોગ્યની સુરક્ષા અર્થે…

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની શુભેચ્છા સાથે લાઇવ ગઝલ.

વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની…