લોકડાઉન સંદર્ભે ▪પોલીસકર્મીઓ સંવેદનશીલ રહી ફરજ બજાવે, નાગરિકો પાસેથી પણ એટલી જ સંવેદના આવશ્યક: રાજ્ય પોલીસવડાશ્રી શિવાનંદ ઝા.
મેડિકલ કર્મચારીઓ-કોરોનામાંથી સ્વસ્થ થયેલાઓ સાથે આસપાસના રહીશો દ્વારા અયોગ્ય વર્તન નહીં ચલાવી લેવાય, જરૂર પડ્યે પોલીસ બંદોબસ્ત અપાશે …
