*આત્મનિર્ભરતા સેલ્ફી કોમ્પિટિશન* *એક સેલ્ફી આત્મનિર્ભરતા માટે..* *એક સેલ્ફી સ્વદેશી પણા માટે…*

કોરોના પછી ની હવે ની લડાઈ.. સ્વદેશી પણાં માટે ની રહેશે, આત્મનિર્ભરતા માટે ની હશે. દેશનો પ્રત્યેક નાગરિક એવી પ્રતિજ્ઞા…

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ગુજરાત અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ કોરોનાનો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી ના ગુજરાત અધ્યક્ષ શ્રી શંકરસિંહ વાઘેલા બાપુ એ ગુજરાતમાં કોરોના નો સૌથી વધારે મૃત્યુઆંક ધરાવતી…

⭕ ગુજરાતમાં નવા 394 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત,243 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 394 કેસમાંથી અમદાવાદ 279,સુરત 35,વડોદરા 30,સાબરકાંઠા 14,ગાંધીનગર 11,રાજકોટ 5,દાહોદ 4,ખેડા 3,મહેસાણા-પંચમહાલ-મહીસાગર 2,ભાવનગર-આણંદ-અરવલ્લી-જામનગર-વલસાડ 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…

વેજલપુરનાં શ્રીનંદનગર વિભાગ ૩ માં એક સાથે ૧૩ પોઝીટીવ કેસ નોંધાયા.

બ્રેકીગ ન્યુઝ ; ન્યુઝ 9 ઈન્ડિયા ; રીપોટર ; રાકેશ જોષી. નો અહેવાલ. વેજલપુર મા શ્રીનંદનગર વિભાગ ૩ મા એક…

પલિયડનો શ્રવણ મહેશ પરમાર.”- જયેશ શ્રીમાળી. પલિયડ “શુકુન”*

*“માવતર તમે છો મારું જીવતર”* ગાંધીનગર જિલ્લાનું પલિયડ ગામ કલોલ તાલુકા મથકેથી 18 કિલોમીટરના અંતરે આવેલું ખૂબ જ સુંદર અને…

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટનું કોરોનાથી દુઃખદ અવસાન.

અમદાવાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI ગીરીશભાઈ બારોટ ને 4 દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. કોરોના સામે જંગ…