કોરોના મોટો કે “હું” ? : પ્રકૃતિ સાથે લડશો તો બે-મોત મરશો – કુદરતી વ્યવસ્થાઓ નો આદર કરો. – આર.કે.સિન્હા

આજે, સમગ્ર વિશ્વમાં, દરેક ઘરની શેરીમાં, ગામમાં, શહેરોમાં, ચર્ચાનો વિષય એ છે કે કોરોના વાયરસ, એટલે કે કોવિડ -19 જેવા…

ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું અવસાન થયું,24 કલાક પુરા થાય તે પહેલા કોરોના સામેની લડાઈમાં ફરજ પર થયા હાજર.

ગાંધીનગર ફાયર અને ઇમરજન્સી સર્વિસમાં ફરજ બજાવતા શ્રી ગૌતમભાઈ પટેલના માતૃશ્રીનું ગાંધીનગર ખાતે અવસાન થયું હતું. માતૃશ્રીના અંતિમ સંસ્કારની વિધિ…

અમદાવાદ મા અને અમેરિકા મા કોરોના ના દર્દીઓ વચ્ચે નો સુવિધા નો તફાવત જાણો

અમદાવાદમા અત્યારે આરોગ્ય વિભાગ વાળા ઘેર ઘેર જઈને લોકો નો કોરોના ના ટેસ્ટ માટે હેલ્થ ચેકઅપ કરે છે જ્યારે અમેરિકાના…

*World Heritage Day – ખજૂરાહોનુ અપ્રિતમ સૌંદર્ય.*

ખજૂરાહો મંદિરો જોતાં સમજાય કે ભારતીય સાંસ્કૃતિક વારસો અને સનાતની ધર્મ કેટલો અદ્ભુત છે. અનેક દેવદેવીઓ, દરેકના વાહનો, શસ્ત્રો હોય…

રોગપ્રતિકારક શક્તિ – ભગવાનની અદભૂત ભેટ (ખાસ ખાસ ખાસ વાંચજો – બીજાને વંચાવજો)

જેની રોગપ્રતિકારક શક્તિ નબળી છે એવા કોરોનાના દર્દીઓ સાજા થાય તે માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસેથી ‘પ્લાઝમા થેરાપી’નો ઉપયોગ…

*ગુજરાતના વિજ્ઞાનીઓએ શોધ્યું કોરોનાનું જીનોમ*

ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે સમગ્ર વિશ્વ કોરોના વાઈરસ સામે લડવા માટે નવી નવી…

અમદાવાદના ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના વાડજ, જમાલપુર, અસારવા, કાંકરિયા, બહેરામપુર, બોડકદેવમાં કેસ નોંધાયાઃ જયંતિ રવિ.

ગુજરાતમાં કોરોનાનો હાહાકારઃ આજ દિન સુધીમાં કુલ 1272 પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદના ગોમતીપુર, વેજલપુર, રામદેવનગર, દાણીલીમડા, ખાનપુર, દરિયપુર, ખાડીયા, જુના…

કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર”- જયેશ શ્રીમાળી પાલિયડ.

મારા કાકા એટલે પ્રેમનો છલોછલ સાગર” આ સંસારમાં ઘણાં બધાં લેખકો,કવિઓ અને સાહિત્યકારોએ માં,બાપ,ભાઈ-બહેન,દાદા-દાદી,મામા-મામી વિષે ઘણું બધું લખ્યું છે.આજ હું…