ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળા–પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળા–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

– રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોનું ધ્યાન દોરતા જણાવવાનું કે, નાણાંકીય વર્ષ : ર૦ર૦–ર૧ માટે બોર્ડની સહાયકારી…

અમદાવાદ : GTU ની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી* *વખત મોકૂફ રહી , 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે* *સપ્ટેમ્બરમાં લેવાશે

અમદાવાદ : GTU ની ઓફલાઈન પરીક્ષા સતત ત્રીજી *વખત મોકૂફ રહી 17 ઓગસ્ટે યોજાનારી પરીક્ષા હવે *સપ્ટેમ્બરમાં લેવાશે અગાઉ પહેલીવાર…

શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકાના પ્રશ્ને નર્મદા કોંગ્રેસ આગળ આવી શિક્ષકોના પ્રશ્ને નાંદોદના ધારાસભ્ય પી. ડી.વસાવા એ રાજ્યના મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી.

નગરપાલિકાના કર્મચારીઓનો પગાર પ્રશ્ને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ સમિતિ આંદોલન છેડશે. રાજપીપલા, તા.29 શિક્ષકો અને રાજપીપલા નગરપાલિકા ના પ્રશ્ને નર્મદા…

અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપને અર્પણ કરી.

🇦🇹 📿 અક્ષરધામ – ગાંધીનગર ની પવિત્ર માટી રામમંદિર નિર્માણ માટે પૂજય સંતોના કરકમલો દ્વારા વિહિપ ને અર્પણ કરી 📿…

કુવરપરા ગામ પાસે આવેલ સરકારી પડતર જમીનમાં 11000 /- વૃક્ષોનું વૃક્ષારોપણ કરતા કુંવરપુરા ના ગ્રામજનો.

ગયા વર્ષે પણ કુંવરપુરા.ગામે ગ્રામ પંચાયત દ્વારા 11000 /- વૃક્ષોનું વાવેતર કરાયું હતું. રાજપીપળા, તા. 9 ગયા વર્ષે કુવરપુરા ગામે…

એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થતું અટકાવવા આરોગ્ય સચિવને આવેદનપત્ર આપવામાં આવ્યું,

સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,