અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં ૫૩ મું અંગદાન થયું છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા ૫૯ વર્ષીય હીરાબેન કણઝારીયાને બ્રેઇનહેમરેજ થતા પરિવારજનોએ…

અમદાવાદ: સ્વસ્થ ભારત – મેડિકલ સંપર્ક કાર્યક્રમ” અંતર્ગત ગામવાસીઓ સુધી તબીબી સેવાના લાભો પહોંચાડવા માટે આલમપુર ગામ (BSF કેમ્પની નજીક)માં…

*BIG BREAKING* *ગુજરાતમાં કોરોનાના XE વેરિયન્ટના પહેલા કેસથી ફફડાટ* ઓમિક્રૉન કરતાં 10 ગણો ઘાતક આ પહેલા મુંબઈમાં પણ એક દર્દી…

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો એ કયોઁ હોબાળો

અમદાવાદ ના મણિનગર એલ જી હોસ્પિટલ ની ઘટના તબીબ ની કથિત બેદરકારી ને લઈ ને દદીઁ નું મોત થતા પરિજનો…

જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ.

જમ્મૂ કશ્મીરમાં ભારે હિમવર્ષા* અનંતનાગમાં જનજીવન પ્રભાવિત 300 કિ.મી જમ્મૂ-શ્રીનગર હાઇવે પર વાહનવ્યવહાર ઠપ BROના અધિકારીઓએ કરી રસ્તા પરથી બરફ…

રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ ઉગ્ર બની પડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી

રાજ્યમાં સરકારી તબીબોની હડતાળ ઉગ્ર બનીપડતર પ્રશ્નનો ઉકેલ ન આવતા ઈમરજન્સી સેવાઓ બંધ કરવામાં આવી અમદાવાદમાં ડોક્ટરો પડતર પ્રશ્નોને લઈને…

જામનસગરમાં કોરોનામાં જે દેવગતિ પામ્યા હોય એમની આત્માને સદગતિ પ્રાપ્ત થાય એ હેતુએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું કરાશે આયોજન.

. જીએનએ જામનગર: સહર્ષ સાથે જણાવવાનું કે સ્વ શ્રી લતાબા અને અનિરુદ્ધસિંહ જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ” શ્રીમદ…

જામનગર ડેપ્યુટી મેયરના નિવાસસ્થાન પાસે ઈ-શ્રમ કાર્ડનો કાર્યક્રમ યોજાયો. લોકોએ ઉત્સાહભેર લીધો લાભ.

જામનગર: જામનગર વોર્ડ નં 11 મા વોર્ડ કોર્પોરેટર તેમજ ડેપ્યુટી મેયર તપન પરમારના નિવાસસ્થાને મુખ્ય શાક માર્કેટ પાસે ઈ-શ્રમ કાર્ડનો…

ખંડેરાવપુરાએ કરી બતાવ્યું: ગામના વપરાશી ગંદા પાણીને શુદ્ધ કરીને ખેતી ઉપયોગી બનાવવા સોલર આધારિત બાયો ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યો.

ન્યૂઝ: આપણે કલ્પના કરી શકીએ કે એક સમયે પારાવાર ગંદકીથી ખદબદતું ગામ કેવી રીતે આજે ગંદા પાણીના સુનિયોજિત અને વૈજ્ઞાનિક…