હદ થઈ ગઈ.. રેમડેસીવીરની ખાલી શીશીમાં પેરાસીટામોલ વેચતી ટોળકી ઝડપાઇ…

મહારાષ્ટ્રના બારામતી ખાતેથી એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. બારામતી પોલીસે રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પેરાસિટામોલ દવા ભરીને…

યહ મેરા ભારત હૈ: હવે સુરતમાં કોવિડ-19ને નાથવાના ઉદ્દેશથી નાગરિક અને તંત્રને સહકાર આપવા માટે યુવા NCC કેડેટ્સ મેદાનમાં ઉતારશે.

*યહ મેરા ભારત હૈ: હવે સુરતમાં કોવિડ-19ને નાથવાના ઉદ્દેશથી નાગરિક અને તંત્રને સહકાર આપવા માટે યુવા NCC કેડેટ્સ મેદાનમાં ઉતારશે.*…

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 10,340 કેસ નોંધાયા, 110 લોકોના મોત

18.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 10,340 કેસ નોંધાયા, 110 લોકોના મોત** **અમદાવાદમાં 3694 કેસ** **સુરતમાં 2425 કેસ** **રાજકોટમાં 811…

રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં એક વર્ષ બાદ વેન્ટિલેટર આવ્યા.

રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં એક વર્ષ બાદ વેન્ટિલેટર આવ્યા. સાંસદ મનસુખ વસાવા ની લડાઈ રંગ લાવી. સાંસદોના હોસ્પિટલના ચેકિંગ બાદ…

કોરોના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના વડાલી શહેરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય

કોરોના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના વડાલી શહેરમાં સ્વૈચ્છિક બંધનો નિર્ણય 30 એપ્રિલ સુધી સાંજે 5 વાગ્યા પછી બજાર બંધ રાખવાનો નિર્ણય

રાજકોટ માં રેમડેસિવિર ઈન્જેકશન માટે કુંડલિયા કોલેજમાં મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું.

#રાજકોટ માં રેમડેસિવિર ઈન્જેકશન માટે કુંડલિયા કોલેજમાં મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું.3 હજાર રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો મધ્યસ્થ કેન્દ્રને સોંપાયો.

કોરોના કેસો ઘટાડવા અને કોરોનાની ચેન તોડવાનો સ્તુત્ય પ્રયાસ

બ્રેકીંગ નર્મદા રાજપીપલા બાદ હવે દેડિયાપાડાના બજારો પણ ચાર દિવસ બંધ રહેશે. તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ…

તેલના યુવા વેપારીનો કોરોનાએ લીધો ભોગ..લોકોએ વિસ્તાર બંધ કરી પાઠવી શ્રદ્ધાંજલિ..

અમદાવાદ તેલના યુવા વેપારીનો કોરોનાએ લીધો ભોગ..લોકોએ વિસ્તાર બંધ કરી પાઠવી શ્રદ્ધાંજલિ.. અમદાવાદ મા CTM ના સિધવાઈનગર મા તેલ ના…

નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે.

અમદાવાદ નાયબ મુખ્યમંત્રી સિવિલ યુ એન મહેતાની મુલાકાતે… નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આજે અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત યુ. એન.મહેતા.…

અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન

બ્રેકિંગ ન્યૂઝ: અમરેલીમાં આજ સાંજથી સજ્જડ લોકડાઉન સમગ્ર શહેરમાં સાત દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન અમરેલી વેપારી મહામંડળનો નિર્ણય દુધ,ફ્રુટ,શાકભાજી,કરિયાણાને બપોરે…