કોરોના સંક્રમણને વધારવાના પ્રયાસોકરતા આવા 11 ઈસમો સામે નર્મદા પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્ર્મણ વધારનાર સામે નર્મદા પોલીસ ની લાલ આંખ 11ઈસમો સામે જાહેરનામા ભંગ ગુનાની ફરિયાદ રાજપીપલા, તા 24…

અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે.

*અમદાવાદ માં ગુજરાત યુનિવર્સિટી કનવેન્શન સેન્ટર ખાતે 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને આજથી સારવાર આપવાનું શરુ કરવામાં આવ્યું છે*.*આ…

કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.

સેવા એજ પ્રભુતા: જામનગરના ધ્રોલ ખાતે કન્યા છાત્રાલાયમાં ઉમા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પ્રથમ દિવસે 30 બેડ ભરાયા.…

રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા

નર્મદા બ્રેકીંગ રાજપીપલા 4 દિવસ ના સ્વૈચ્છિક બંધ બાદ આજે બજારો ધમધમતા થયા આજે સાંજે તંત્ર અને વેપારીઓ વચ્ચે ફરી…

નર્મદા
જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન સુધી પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૨૯૩૮ થઈ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી…

કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ નર્સ રેખાબેન બ્રહ્મભટ્ટ*

*સલામ છે રેખાબેન જેવા સાહસિક યોધ્ધાને..કિડનીનું અતિગંભીર ઓપરેશન કરાવ્યાના બીજા જ દિવસે સિવિલ હોસ્પિટલમાં કોવિડ ડ્યુટી પર હાજર થયા હેડ…

કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ

*કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં એલોપેથીની સાથો-સાથ કામ કરતું આયુર્વેદિક વિભાગ. ૮૦૦૦ થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓએ આયુર્વેદિક સારવારનો લાભ લીધો* *કોરોનાની બિમારીમાં…

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર

અમદાવાદ ગા઼મ્ય ની કોવીડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માં ઈન્જેક્શન રેમડેસીવીર માટે હેલ્પલાઈન નંબર ૦૭૯ ૨૭૬૬૩૭૩૫ સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સંપકૅ…

સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા 80 મૃતકોના અગ્નીસંસ્કાર થયા!

નર્મદાનું આરોગ્ય તંત્ર કોરોના થી મોત ના આંકડા કેમ છુપાવે છે ? રાજપીપલા સ્માશન ગૃહમાં એપ્રિલ માસમા 23 દિવસ મા…

કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળના દરદીઓનું હળવી કસરત સાથે કાઉન્સેલીંગ બીજે દિવસે પણ ચાલુ રખાયું .ઓક્સિજન લેવલ જળવાઇ રહે…