એનએસએસના વિધાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિનો સ્તુત્ય પ્રયાસ

નવદુર્ગા હાઈસ્કૂલ રાજપીપલાના એનએસ એસ યુનિટ નાં સ્વયં સેવકો દ્રારા ઉકાળો તથા કપૂરની પોટલીનું વિતરણ એનએસએસના વિધાર્થીઓ દ્વારા કોરોના જાગૃતિનો…

એક યુવાન પર ઝાડ પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનને પોલીસે 108બોલાવી હોસ્પિટલે પહોંચાડતી પોલીસ

બીજે દિવસે પણ વાવાઝોડાએ નર્મદાને ઘમરોળ્યું રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ઠેર ઠેર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો એક યુવાન પર…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી

 *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ટેલીફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તાઉતે વાવાઝોડાની સ્થિતીના સામના માટે રાજ્ય…

મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું.

*જામનગર* મંત્રી આર.સી.ફળદુએ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે તાઉ’તે વાવાઝોડા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માર્ગદર્શન પુરૂ પાડયું. કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ આજે…

અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

*અમદાવાદ* 24 કલાક ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં…

ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી છે. ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં…

કોરોના વાયરસ સામે લડવા માટે દેશને વધુ એક આશાનું કિરણ મળ્યું

કોરોના વાયરસ સામે લડવા માટે દેશને વધુ એક આશાનું કિરણ મળ્યું 2-DG દવાને આજે લોન્ચ કરવામાં આવીસામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને અપાશે…

કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.

*કુમકુમ મંદિર દ્વારા “તાઉન્તે ના વાવાઝોડા”માંથી ભગવાન સૌને ઉગારે તે માટે પ્રાર્થના કરવામાં આવી.***તાઉન્તે ના વાવાઝોડાની મહા ઉપાધિ આવી પડી…

કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા

BREAKING મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કેસ ઘટ્યા બાદ નેતાઓને પ્રજાની થઇ ચિંતા કેસ ઘટ્યા બાદ કેવી તંત્ર…

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી. જમાલપુરના કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી.

અમદાવાદ અમદાવાદનાજમાલપુર વિસ્તારમાં ઝાડ થયું ધરાશાયી. જમાલપુરના કાંચની મસ્જિદ પાસે વાવાઝોડા સાથે પવન ફૂકતા વિશાળ વૃક્ષ ધરાશાયી..૩-૪ ગાડીઓ ને નુકસાન…