વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે

વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે… આ…

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા*

*👆વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા**ભાવનગર…

અમદાવાદ ના ખોખરા વોડઁ મા આવેલા મ્યુનિસિપલ સ્લમકવાટસઁ ના બ્લોક નંબર ૨ ની બાલ્કની ધરાશયી થઈ અને મકાન નો કેટલાક જજઁરિત ભાગ તુટી ને નીચે પડ્યો

*અમદાવાદ* અમદાવાદ ના ખોખરા વોડઁ મા આવેલા મ્યુનિસિપલ સ્લમકવાટસઁ ના બ્લોક નંબર ૨ ની બાલ્કની ધરાશયી થઈ અને મકાન નો…

સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ…

સરકારની ખામીઓની ટીકા કરવાનો હક્ક હોય તો, સારી કામગીરીની ખેલદિલીથી પ્રસંશા પણ કરવી જોઈએ… કોરોના જેવી જ ઘાતક થાય એવી…

રાજપીપલા સ્મશાન ગૃહ મુક્તિધામમા અગ્નિ સંસ્કાર માટે નર્મદા પોલીસે 10 ટ્રક લાકડા આપ્યા

નર્મદા પોલીસે 10 ટ્રક લાકડાનું દાન કરીને સાબિત કરી બતાવ્યું કે કડક ખાખી વર્દીની અંદર એક નરમ દિલ પણ હોય…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના…

GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફ

GTUoffice એ PG ની આજની પરિક્ષા કરી મોકુફઓનલાઈન લેવાની હતી આજે પરીક્ષા ટાઉતે વાવાઝોડાની અસરને લઈ પરીક્ષા મોકુફ પરિક્ષાની નવી…

ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતી

ગઈકાલે અમદાવાદના બોપલ ઘુમા રોડ પર આવેલ રીતીકા એપાટૃમેનટ ની દિવાલ ધરાસહી થઇ હતીકોઇ જાનહાની થયેલ નથી

36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયો

રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયું36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ ત્રણ દિવસ લંબાવાયોમંગળ, બુધ અને ગુરુવારે પણ રાત્રિ કર્ફ્યૂદિવસે પણ બજારો બંધ…

ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા

ટોક તે વાવાઝોડાના પગલે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનના 300 ફૂટ ઉપર લગાવેલા પતરા ઉડવા લાગ્યા.સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા રેલ્વે…